________________
‘બ્રહ્માસ્વાદસહોદર’આનંદ આપે છે :
મેઘાન્તરસ્પર્શશયો બ્રહ્માસ્વાવલોવર | (“સાહિત્યદર્પણ” ૩, ૨)
સાહિત્યના રસનો જાદુ (Magic, Miracle) જો આવો હોય તો, અદ્વૈત એવા આનંદ-રસની અનુભૂતિ વિશે તો કહેવું જ શું ? આવો દિવ્ય-અદ્ભુત રસાસ્વાદ હોય, ત્યાં પછી સંસારનાં બંધનો અને દુઃખોનું, બિચારાંનું તો, ગજું જ શું, ટકવાનુંટકી શકવાનું ?
શ્લોકની પહેલી પંક્તિમાંનું તમસ્–તમસ્–નું પુનરાવર્તન જેટલું અનાયાસ-સિદ્ધ છે, એટલું જ શબ્દચમત્કૃતિ-સર્જક છે.
શ્લોકનો છંદ : ઉપજાતિ (૩૨૦)
૩૨૧
दृश्यं प्रतीतं प्रविलापयन् स्वयं सन्मात्रमानन्दघनं विभावयन् । समाहितः सन् बहिरन्तरं वा
कालं नयेथाः सति कर्मबन्धे ॥ ३२९ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
દેશ્ય પ્રતીત પ્રવિલાપયન સ્વયં
સન્માત્રમાનન્દઘનં વિભાવયન્ । સમાહિતઃ સન્ બહિરન્તર વા
કાર્લ નયેથાઃ સતિ કર્મબન્ધે ॥૩૨૧॥
શ્લોકનો ગદ્ય અન્વય :
कर्मबन्धे सति, प्रतीतं दृश्यं प्रविलापयन्, स्वयं आनन्दघनं सन्मात्रं વિભાવયન્, વઃિ અન્તાં વા, સમાહિત: સન, જાાં નયેથાઃ રૂ૨/ શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : (દ્દે શિષ્ય ! ત્ય) વ્હાલું નથેથાઃ । શિષ્યને સંબોધન કરી રહેલા ગુરુજી તેને સૂચવે છે કે “તું સમય વીતાવ ! તારી જિંદગીના કાળને તું પસાર કરતો રહે !”
આવું કયારે અને ક્યાં કારણે કરવાનું ? અને શું કરતાં-કરતાં કરવાનું ? - વિવેકચૂડામણિ | ૫૮૭