________________
જેમ અજવાળું થતાં સર્પ રહેતો જ નથી, દોરડું જ રહે છે, તેમ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતાં, નામરૂપાત્મક જગતનો કશો વ્યવહાર રહેતો જ નથી, ટકતો જ નથી. વ્યાવહારિક સત્તાનો બાધ થાય છે, એકમાત્ર બ્રહ્મનું ‘પારમાર્થિક’ અસ્તિત્વ (Highest truth, spiritual knowledge) જ સર્વત્ર રહે છે. આ ‘પારમાર્થિક સત્તા', એટલે જ બ્રહ્મ સત્યમ્ ।
પેલી ‘પ્રાતિભાસિક' અને ‘વ્યાવહારિક' સત્તાના બાધ પછી તો, એક ‘પારમાર્થિક’ સત્તાનો જ સાક્ષાત્કાર સાધકને થાય છે, જે, તેને અસંદિગ્ધ પ્રતીતિ કરાવે છે કે ‘તું' (જીવાત્મા) ‘તે' (બ્રહ્મ) જ છે ! શ્લોકનો છંદ : શાર્દૂલવિક્રીડિત (૨૫૪)
૨૫૫ जातिनीतिकुलगोत्रदूरगं नामरूपगुणदोषवर्जितम् । देशकालविषयातिवर्ति यद्
શ્લોકનો ગુજરાતી પાઠ :
વા ‘તત્ત્વમસિ' માવયાત્મનિ॥ ૧॥
જાતિનીતિકુલગોત્રદૂરગં નામરૂપગુણદોષવર્જિતમ્ । દેશકાલવિષયાતિવર્તિ ચંદ્
બ્રહ્મ ‘તત્ત્વમસિ’ ભાવયાત્મનિ || ૨૫૫ ॥
શ્લોકનો ગદ્ય અન્વય : નાતિ-નીતિ-ન-ગોત્ર-દૂરાં નામ-રૂપ-શુળ-દ્દોષवर्जितं देशI-ાલ-વિષય-અતિવૃતિ યજ્ બ્રહ્મ ‘તત્-i-ગસિ' (કૃતિ) આત્મનિ
માય ।। ૧૧ ।
શબ્દાર્થ : મુખ્ય વાક્ય : તક્ બ્રહ્મ ત્યં અપ્તિ (તિ) આત્મનિ માય । आत्मनि તારા પોતાનાં અંતઃકરણમાં, તારા પોતાના વિશે, તારી પોતાની બાબતમાં, ભાવય એવી ભાવના કર, એવી વિચારણા કર. ‘તે બ્રહ્મ તું છે,’ એવું મનમાં તું તારા પોતાના વિશે ભાવન કર, ચિંતન કર’. જેનું ‘ભાવન’ કરવાનું છે, તે બ્રહ્મ કેવું છે? બ્રહ્મનાં આ પ્રમાણે ત્રણ વિશેષણો : (૧) નાતિનીતિ-ન-ગોત્ર-ડુમ્ । પૂરૂં પતિ યત્ - જે દૂર જાય છે, રહે છે. દૂર, પર, એટલે કે જે (બ્રહ્મ) જાતિ, નીતિ, કુલ, ગોત્ર(વગેરે)થી પર છે, એટલે કે જેને આવાં જાતિ વગેરે હોતાં જ નથી, તેવું (બ્રહ્મ), (૨) નામ-રૂપ-મુળ-રોષનિતમ્। વનિતા એટલે વિનાનું-વગરનું, રહિત. નામ-રૂપ વગેરે વિનાનું છે, તેવું (બ્રહ્મ), (૩) રેશ–ાત-વિષય-પ્રતિતિ । અતિતિ - એટલે અસ્પષ્ટ, અ-સંગ, વિષય – વિષયવાસનાઓ, એટલે કે જે દેશ-કાળ વગેરેના સ્પર્શ, સંપર્ક કે સંગની ૪૭૬ / વિવેચૂડામણિ
-