________________
બુદ્ધિરૂપી ઉપાધિ ભલેને ગમે તેવા અને ગમે તેટલાં કર્મો કરે, એની સાથે તેને, એટલે કે આત્માને, શું લેવા-દેવા? એટલે તે, કર્મો વડે કે કર્મફળો વડે, જરા પણ બંધાતો નથી, બંધનમાં પડતો નથી.
પારિભાષિક-શબ્દ “ઉપાધિ”ની સમજુતી, આ પહેલાના શ્લોકના શબ્દાર્થ તથા ટિપ્પણમાં, સવિસ્તર અને સ-ઉદાહરણ આપી છે.
ટૂંકમાં, તે સમયે, આત્મા, પોતાના શરીરને, અન્ય શરીરની જેમ, જુએ છે, જાણે છે, સમજે છે; અને તે પ્રમાણે, સઘળો વ્યવહાર સાક્ષીભાવે, દષ્ટાભાવે, તદન તટસ્થભાવે જ કરતો હોય છે, તેથી મુમુક્ષુએ જરા પણ મુંઝાવાની જરૂર નથી.
શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૦૧)
- ૧૦૨
सर्वव्यापृतिकरणं लिंगमिदं स्याच्चिदात्मनः पुंसः ।
वास्यादिकमिव तक्ष्णस्तेनैवात्मा भवत्यसंगोऽयम् ॥ १०२ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
સર્વવ્યાકૃતિકરણે લિંગમિદં સ્થાચ્ચિદાત્મનઃ પુંસરા વાસ્યાદિકમિવ તસ્પસ્નેનૈવાત્મા ભવત્યસંગોડયમ્ / ૧૦૨ //
શ્લોકનો ગદ્ય અન્વય :- તા: વાસ્થતિ રૂવ, વિદ્રાત્મનઃ પુન: इदं लिंगं (लिंगशरीरं) सर्वव्यापृतिकरणं स्यात् तेन एव अयं आत्मा असंगः મવતિ | ૨૦૨ |
શબ્દાર્થ :- તન-એટલે સુથાર, લાકડાં કાપનાર, - Carpenter; એ શબ્દનું ષષ્ઠી વિભક્તિનું એકવચનરૂપ, - ત; સુથારનું; વાક્ય - એટલે વાંસલો, સુથારનું હથિયાર, ઓજાર. સુથાર માટે વાંસલો વગેરે (વાસ્થતિ) શું છે? માત્ર સાધન, એથી વધારે કશું જ નહીં. એ જ પ્રમાણે, રૂઢું એટલે કે આ લિંગશરીર પણ, વામનઃ પુલ: - સચ્ચિદાત્મા પુરુષ માટે, ચૈતન્યસ્વરૂપ પુરુષ માટે, સર્વવ્યાકૃતિવર (4) યાત્ ા વ્યાકૃતિરાં એટલે સાધન, હથિયાર; સર્વ ક્રિયાઓ, વ્યાપારો, પ્રવૃત્તિઓ કરવા માટેનું માત્ર સાધન જ છે. અને તેથી જ તેન q), માં માત્મા પ્રસંગ: મવતિ | આ આત્મા અસંગ જ છે. (
૧૨) અનુવાદ – જેવી રીતે સુથારને મન, વાંસલો વગેરે (માત્ર સાધન જ) છે, તેવી જ રીતે, સચ્ચિદાત્મા પુરુષ માટે, આ લિંગશરીર પણ, બધી ક્રિયાઓ કરવા માટેનું માત્ર એક સાધન જ છે. આમ હોવાથી, આ આત્મા તો અસંગ જ રહે છે. (૧૦)
ટિપ્પણ - મૃત્યુ પછી, જીવાત્માએ, નવું શરીર, સૂક્ષ્મ-શરીર, લિંગશરીર ધારણ કર્યું તે છતાં, આ શરીરન્તર-પ્રક્રિયા, - એટલે કે એક શરીરમાંથી બીજા શરીરમાં જવાની, સ્કૂલમાંથી સૂક્ષ્મ શરીરમાં જવાની પ્રક્રિયાનો કશો જ પ્રભાવ,
૧૯૮ | વિવેકચૂડામણિ