________________
શ્લોકનો ગુજરાતી પાઠ :
વાસનાનુદયો ભોગ્યે વૈરાગ્યસ્ય પરોડવધિઃ | અહંભાવોદયાભાવો બોધસ્ય પરમોડવધિઃ |
લીનવૃત્તેરનુત્પત્તિર્મર્યાદીપરતેસ્તુ સા ૪૨પા શ્લોકનો ગદ્ય અન્વયઃ
મોજે વાસના-મનુ : વૈચથસ્થ : મધ: (તિ) | અહંકાવ-૩-ભાવ: વોંધ પરમ: અવધિ: (મતિ) |
તીનવૃત્ત અનુત્પત્તિ, સા તુ પરતે નવા (સ્તિ) Iકરવા શબ્દાર્થ :
ઉપર, ગદ્ય અન્વયમાં જણાવ્યા પ્રમાણે, શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
(૧) વૈરાગ્યસ્થ પર: મધ: (તિ) | અવધિ: એટલે હદ; પર: મધ, એટલે સર્વોચ્ચ હદ, વધારેમાં વધારે હદ; એટલે કે પરાકાષ્ઠા (Climax). વૈરાગ્યની પરાકાષ્ઠા શી છે? - મોયે વાસના-અનુય: 1 અનુદય એટલે ઉદય ન થવો તે; પ્રાર્ય ન થવું તે; આવિર્ભાવનો અભાવ; પોષ એટલે ભોગવવા જેવી વસ્તુ, ભોગ્ય પદાર્થો. ભોગ્ય પદાર્થોમાં વાસના ન જન્મે, તેવી પરિસ્થિતિ, એટલે સર્વશ્રેષ્ઠ વૈરાગ્ય.
(૨) વાંધી પરમ: અવધ: (તિ) | Tોધ એટલે જ્ઞાન અને પરમ વધઃ એટલે પરાકાષ્ઠા (Culmination). જ્ઞાનની પરાકાષ્ઠા શામાં રહેલી છે? મહંમાવ-૩-ભાવ: I - અહંકારનો આવિર્ભાવ ન થાય તે. દેહાદિ જેવા અનાત્મપદાર્થોમાં અહંભાવ-મમભાવ ન ઉત્પન્ન થાય તે પરિસ્થિતિ એટલે જ્ઞાનની પરાકાષ્ઠા (Zenith).
(૩) સા તુ પર: (ત્તિમાં, સાત્યન્તિી ) મા પ્તિ ! અને તેને જ ઉપરાંતિની આખરી મર્યાદા કહેવાય. કોને કહેવાય? તીનવૃત્ત: અનુત્પત્તિઃ | બ્રહ્મમાં લીન અથવા નિવૃત્ત થઈ ગયેલી વૃત્તિઓની પુનઃ ઉત્પત્તિ ન થાય તે, એટલે કે તેવી વૃત્તિઓની સંપૂર્ણ શાંતિ થઈ જાય, એનું પૂરેપૂરું શમન થઈ જાય છે. (૪૫) અનુવાદ :
ભોગ્ય પદાર્થોમાં વાસનાનો ઉદય ન થવો, તે વૈરાગ્યની પરાકાષ્ઠા છે. (દહાદિમાં) અહંભાવનો ઉદય ન થાય, તે જ્ઞાનની પરાકાષ્ઠા છે; અને (બ્રહ્મમાં).
૮૩૨ | વિવેકચૂડામણિ