________________
પરોપકારી સજ્જનોનો તો સ્વભાવ જ આવો હોય છે !” કદાચ, આવો અભિપ્રાય આચાર્યશ્રીનો પોતાનો પણ હોઈ શકે. .
તડકો સહન કરીને, વૃક્ષો, છાંયો અને ફળો આપે જ છે ને ! અને વાદળાં પણ પાણી આપતાં જ હોય છે ! બહેતુના, એમાં એમને કશો જ સ્વાર્થ હોતો નથી. અને એ જ રીતે, આ સંતો પણ, બીજા શરણાગત મુમુક્ષુઓને આ ભયાનક ભવસાગરમાંથી તારે છે. અને પોતે તો એમાંથી સ્વશક્તિ વડે, સ્વયંપ્રેરણાથી, તરી ચૂકેલા જ હોય છે, એટલે બીજા લોકોને તારવાનું આ કામ તો, તેમના માટે, ડાબા હાથના ખેલ જેવું સહેલું હોય છે.
પરંતુ આ સંતોની જીવન-કારકિર્દીનું એક લક્ષણ વિશિષ્ટ અને નોંધપાત્ર હોય છે : લોક-કલ્યાણ સદા સર્વદા કર્યા જ કરવું, કરતાં જ રહેવું, એ તો એમનો સ્વભાવ જ હોય છે : It is their second nature ! કોની જેમ ? એક સરસ ઉપમા છે : વર્ષની છ ઋતુઓ પોતપોતાની રીતે લોકોનાં કલ્યાણનું આચરણ . (વરન્ત:) તો કરતી જ હોય છે, પરંતુ એમાં ટોચનું સ્થાન વસંતઋતુનું છે. જૂનાં કુસુમhદ | (ગીતા ૧૦,૩૫) – એમ કહીને, સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ જેને પોતાની વિભૂતિ તરીકે સ્થાપિત કરી હતી, તે “ફૂલોની ખાણ”, “ફૂલોના મહાસમૂહ જેવી વસંત-ઋતુ તો, શ્રીશંકરાચાર્યની સ્મૃતિમાં અગ્રસ્થાને જ હોય ને ! | શ્લોકનાં પ્રથમ બે ચરણોમાંના તે, એ અક્ષરનું પાંચ વાર થતું પુનરાવર્તન પ્રાસાનુપ્રાસનું મધુર સંગીત રચે છે તે, નોંધપાત્ર છે.
શ્લોકનો છંદ : “ઉપજાતિ' (૩૯)
४० अयं स्वभावः स्वत एव यत्पर
श्रमापनोदप्रवणं महात्मनाम् । सुधांशुरेषः स्वयमर्ककर्कश
vમમતHIમવતિ ક્ષતિ નિ || ૪ | શ્લોકનો ગુજરાતી પાઠ -
અયં સ્વભાવઃ સ્વત એવ યત્પર
શ્રાપનોદપ્રવર્ણ મહાત્મનામ્ | સુધાંશુષઃ સ્વયમર્કર્કશ
પ્રભાભિતતામવતિ ક્ષિતિ કિલો ૪૦ શ્લોકનો ગદ્ય અન્વય – મહાત્મનાં મયં સ્વમાવ: (તિ), વત્ સ્વત: પવ परश्रमापनोदप्रवणं (यथा स्यात् तथा स्वचेतः प्रवर्तयन्ते) । एषः सुधांशुः अर्ककर्कशप्रभाभितप्तां क्षितिं स्वयं अवति, किल ॥ ४० ॥
૧૦૨ | વિવેકચૂડામણિ