________________
પપ૩ नैवेन्द्रियाणि विषयेषु नियुक्त एव
નૈવોપયુજી ૩પવનનક્ષપાસ્થ: | नैव क्रियाफलमपीषदपेक्षते सः
स्वानन्दसान्द्ररसपानसुमत्तचित्तः ॥५५३॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
નૈવેજિયાણિ વિષયેષુ નિયુક્ત એવા
નૈવોપયુક્ત ઉપદર્શનલક્ષણસ્થઃ | નૈવ ક્રિયાફલમપીષદપેક્ષતે સઃ
સ્વાનન્દસાદ્રસપાનસુમરચિત્ત // પપ૩. શ્લોકનો ગદ્ય અન્વય : | (s:) : (બ્રહ્મવેત્તા) સ્વ-માનન્દ-સાન્દ્ર-રસપાન-સુમત્ત-વિ: (સનું, उपदर्शनलक्षणस्थः (च सन्), इन्द्रियाणि विषयेषु न एव नियुङ्क्ते, न एव उपयुङ्क्ते, ईषद् अपि क्रियाफलं न अपेक्षते ॥५५३॥ શબ્દાર્થ :
શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
(૧) (ઉષ:) : (બ્રહ્મવેત્તા) રૂન્દ્રિય વિષયેષુ ર વ નિયુI (:) સ:, - એટલે, જેની જીવનશૈલી વિશે ચર્ચા ચાલી રહી છે, તે જ આ બ્રહ્મજ્ઞાની. તે શું કરે છે? અથવા નથી કરતો? પવ નિયુ . તે જોડતો નથી, નિયુક્ત કરતો નથી; લગાવતો નથી. કોને ? ફન્દ્રિયાળિ | પોતાની ઇન્દ્રિયોને. ક્યાં ? શામાં ? વિષષ | વિષયોમાં. તે પોતાની ઇન્દ્રિયોને વિષયોમાં નથી જ જોડતો.
(૨) (N:) : I તે જ બ્રહ્મજ્ઞાની બીજું શું કરે છે ? અથવા, નથી કરતો ? (ન્દ્રિયાળ વિષયેષ) ને પત્ર ૩૫યુ| ઈન્દ્રિયો, વિષયો તરફ જતી હોય તો, તેમને રોકતો પણ નથી, તેમનો ઉપયોગ પણ કરતો નથી.
(૩) (5:) : એ જ બ્રહ્મજ્ઞાની ત્રીજું શું કરે છે ? અથવા, નથી કરતો ? - ષ પિ ક્રિયાનું ન ઇવ અપેક્ષત્તેિ | પદ્ પિ એટલે જરા પણ, પોતાનાં કર્મના ફળની જરાયે અપેક્ષા પણ રાખતો નથી.
વિવેકચૂડામણિ | ૧૧૦૯