________________
જે, આકાશમાંનો મૂળ ચંદ્ર પોતે, પોતાનાં પરમ-આફ્લાદક શીતળ તેજ વડે ઝળાંહળાં પ્રકાશી રહ્યો હોય ત્યારે (લીપ્યમાને), ઘરની દીવાલ પરનાં ચિત્રમાંના ચીતરેલા ચંદ્રને જોવા ઝંખે !
શ્લોકમાંનું દષ્ટાંત, ચંદ્ર જેવું જ પરમાલાદક તો છે જ, પરંતુ, વધારામાં, પરાનન્દરસની અનુભૂતિને સવિશેષ આસ્વાદ્ય બનાવી રહે છે !
શ્લોકનો છંદઃ ઈન્દ્રવજા (પ૨૩)
પર૪ असत्पदार्थानुभवे न किंचिन्
-न ह्यस्ति तृप्तिर्न च दुःखहानिः । तदद्वयानन्दरसानुभूत्या .
तृप्तः सुखं तिष्ठ सदात्मनिष्ठया ॥५२४॥ શ્લોકનો ગુજરાતી પાઠક
અસત્પદાર્થનુભવે ને કિંચિનુ
-ન હસ્તિ તૃપ્તિને ચ દુઃબહાનિ | તદધયાનન્દરસાનુભૂલ્યા
તૃપ્તઃ સુખં તિષ્ઠ સદાત્મનિષ્ઠયા પ૨૪ શ્લોકનો ગદ્ય અન્વય :
असत्पदार्थ-अनुभवे किंचिद् (अपि) तृप्तिः न हि अस्ति, न च दुःखहानिः (अपि अस्ति); तद् अद्वय-आनन्दरस-अनुभूत्या सत्-आत्मनिष्ठया तृप्तः (सन्) સુર્વ તિષ્ઠ II૫ર૪ll : શબ્દાર્થ :
શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
(૧) વિંવિદ્ (કવિ) તૃતિ: 7 હિંમત ! જરા પણ તૃપ્તિ થતી જ નથી. દિ - શબ્દ વાક્યના અર્થને સવિશેષ સુનિશ્ચિત બનાવે છે. આ પ્રકારની તૃપ્તિ શામાં નથી થતી? - અત-ઉતાર્થ-અનુભવે | ખોટા-મિથ્યા પદાર્થોનો અનુભવ કરવાથી, એવા પદાર્થોના ઉપભોગથી. આવા પદાર્થોના અનુભવથી, બીજું શું-કેવું ખરાબ પરિણામ આવે છે? - ૧ ૨ ૩:વહોનિઃ (પિ તિ) / દુઃખોનો નાશ પણ થતો
૧૦૪૬ | વિવેકચૂડામણિ