________________
૨૬૪ यच्चकास्त्यनपरं परात्परं
प्रत्यगेकरसमात्मलक्षणम् । सत्यचित्सुखमनन्तमव्ययं
વાદા “તત્વમસિ' માવયાનિ | ર૬૪ શ્લોકનો ગુજરાતી પાઠ :
વચ્ચકાસ્યનપરં પરાત્પર
પ્રત્યશેકરસમાત્મલક્ષણમ્ | સત્યચિસુખમનત્તમવ્યય
બ્રહ્મ ‘તત્ત્વમસિ” ભાવયાત્મનિ / ર૬૪ II શ્લોકનો ગદ્ય અન્વય ઃ થર્ અનારે વસ્તિ , (યંત્ર) પર પર પ્રત્યવાં, કાત્મનક્ષ, સત્યવિજુલું, મનન્ત, વ્યર્થ, (શ) બ્રહ્મ (તિ), તત્ (ગ્રા) વં સિ' (રૂતિ) માત્મનિ માવય || ર૬૪ ||.
શબ્દાર્થ : મુખ્ય વાક્ય આ પહેલાંના શ્લોકોની જેમ જ છે. કેવું બ્રહ્મ ? – સાત વિશેષણોમાં પ્રમાણે વર્ણવવામાં આવ્યું છે :
' (૧) મનપર (ક-મા) વત્ વતિ | મન-અપ એટલે જેનાથી અપર' એટલે કે અન્ય બીજું કશું જ નથી, એવું, સર્વોપરિ, સર્વોચ્ચ, સર્વોત્તમ, સર્વોત્કૃષ્ટ, અસામાન્ય, અનન્ય-સાધારણ, ઘતિ - જે પ્રકાશે છે, જે આ પ્રમાણે, સર્વોપરિ સ્વરૂપે પ્રકાશી રહ્યું છે, તેવું,
(૨) પરત્વમ્ ! પરથી યે જે પર છે, એટલે કે અવ્યક્ત પ્રકૃતિથી અથવા માયાથી પણ પર છે, સૂક્ષ્મ, સર્વવ્યાપક, સૂક્ષ્માતિસૂક્ષ્મ છે, એવું,
(૩) પ્રત્ય-પરમ્ જે વ્યક્તિગત અંતરાત્મા-સ્વરૂપ અને અખંડ એકરસસ્વરૂપ છે, એવું. જે પ્રત્યાગાત્મા એટલે પ્રાણીમાત્રનાં સ્વ-સ્વરૂપ અને ઉપનિષદપ્રબોધિત રસો હૈ સ: | એટલે સ્વયં રસસ્વરૂપ છે, એવું,
(૪) માત્મતક્ષમ ! એટલે જે સહુના આત્મારૂપે, અંતરાત્માનાં લક્ષણ તરીકે જણાય છે, તેવું.
(૫) સત્ય-વિ-લુન્ ! સત્ય, જ્ઞાન તથા સુખરૂપ, – સત્-ચિત્આનંદ-સ્વરૂપ,
(૬) મનનમ્ ! અનંત, અંત-રહિત, (૭) અવ્યયમ્ | વિકાર-વિનાનું, અવિકારી, નિર્વિકાર. (૨૬૪).
અનુવાદ : સર્વોપરિ રહીને જે પ્રકાશી રહ્યું છે, પરથી પણ જે પર છે, જે સ્વ-સ્વરૂપ અને એક-રસ-સ્વરૂપ છે, સહુને જે પોતાના આત્મારૂપે જણાય છે, જે
' વિવેકચૂડામણિ | ૪૯૧