SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ આમ તો, અહંકાર એ અનાત્મ-સંબંધનું પરિણામ હોવાથી, ભલે વિકારરૂપ છે – વિરત્મિનિ), તે છતાં તે વાસ્વતમાં તો આત્માનાં પ્રતિબિંબવાળો જ છે (માત્મપ્રતિwerગુષિ), પરંતુ પોતાનાં સ્વરૂપ અને સ્વભાવ પ્રમાણે, તે, તે જ આત્માનાં વાસ્તવિક સ્વરૂપ પર આવરણ કરે છે, (સ્થિતિમુSિ); અને આ જ કારણે, સાધક મુમુક્ષુને એમાં હું-પણાની બુદ્ધિ થાય છે. બસ, આ અધ્યાસ જ, પ્રત્યગાત્મસ્વરૂપ-ચૈતન્યમૂર્તિ-આનંદસ્વરૂપ એવા મોક્ષાર્થી સાધકની સંસારગતિરૂપ અધઃપતનનું કારણ બને છે. આવું દુષ્પરિણામ શિષ્યને ભોગવવું ન પડે તેવા શુભાશયથી, ગુરુજી, તેને અહંકારમાંનાં હુંપણાની દુબુદ્ધિને જલદી છોડી દેવાનો આદેશ આપે છે. આચાર્યશ્રીની કવિપ્રતિભાના ઉન્મેષને કારણે, શ્લોકમાં, અનાયાસસિદ્ધ એવો સુષિ-મુનો, અનુપ્રાસ, કર્ણમંજુલ બની રહે છે. શ્લોકનો છંદ : શિખરિણી (૩૦૬). सदैकरूपस्य चिदात्मनो विभो -रानन्दमूर्तेरनवद्यकीर्तेः नैवान्यथा क्वाप्यविकारिणस्ते વિનામથ્થા મનુષ્ય સંસ્કૃતિઃ રૂ૦૭ લોકનો ગુજરાતી પાઠ: સદેકરૂપસ્ય ચિદાત્મનો વિભો " -રાનન્દમૂર્તેરનવદ્યકીર્તઃ | નૈવાન્યથા ફવાપ્યવિકારિણસ્તે વિનાહમધ્યાસમમુષ્ય સંસ્કૃતિઃ ૩૦૭ શ્લોકનો ગદ્ય અન્વય : सदा एकरूपस्य चित्-आत्मनः विभोः आनन्दमूर्तेः अनवद्यकीर्तेः क्व अपि अविकारिणः ते, अमुष्य, अहम्-अध्यासं विना संसृतिः न (ાત) રૂ૦૭થી શબ્દાર્થ : મુખ્ય વાક્ય : તે, અમુષ્ય, રમ્-અધ્યાપ્ત વિના અંતિઃ ર વ (ાત) વિવેકચૂડામણિ | પ૫૯
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy