SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ અન્વિત કરીએ તો, પાં મુયતિ । એ નાનું વાક્ય (“પરમ સુખ આપે છે”) “છાંદોગ્ય’-ઉપનિષદના યો વૈ મૂમા તન્નુલમ્ । (૭, ૨૩) - (“જે નિરતિશય છે, - તે જ સુખ છે”, એ સુપ્રસિદ્ધ ભૂમા સુખનું સ્મરણ કરાવે છે; અને ચોથી પંક્તિમાંનું એ બ્રહ્મનિષ્ઠ યોગીશ્વર સનત્ક્રુમાર સમક્ષ, નારદે વાક્ય અવિદ્યાાર્યલું હું હરતિ । ઉચ્ચારેલા તતિ શો આત્મવિત્ । (૭, ૩) “આત્મજ્ઞાની મનના પરિતાપનું ઉલ્લંઘન કરે છે,” - એ શબ્દોની યાદી આપે છે. શ્લોકનો છંદ : માલિની (૩૩૪) - ૩૩૫ बाह्यानुसन्धिः परिवर्धयेत् फलं दुर्वासनामेव ततस्ततोऽधिकाम् । ज्ञात्वा विवेकैः परिहृत्य बाह्यं स्वात्मानुसन्धि विदधीत नित्यम् ॥ ३३५ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : બાહ્યાનુસન્ધિઃ પરિવર્ધયેતુ ફલં દુર્વાસનામેવ । તતસ્તતોઽધિકામ્ । જ્ઞાત્વા વિવેકૈઃ પરિહત્ય બાહ્યં સ્વાત્માનુસન્ધિ વિદધીત નિત્યમ્ ॥૩૩૫॥ શ્લોકનો ગદ્ય અન્વય : बाह्यानुसन्धिः (स्व - ) फलं दुर्वासनां एव ततः ततः अधिकां परिवर्धयेत्, (અત:) વિવે: સાત્વા વાદ્યં પરિહત્ય, નિત્યં સ્વાત્માનુસધિ વિદ્ધીત રૂરૂ॥ શબ્દાર્થ : આ શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) વાઘાનુન્ધિ: ...થી... પવિયેત્ । નાહ્યાનુસન્ધિઃ એટલે બહારના, સાંસારિક વિષયો-વાસનાઓ-પદાર્થોનું ચિંતન, મનન, રટણ; એ શું કરે છે ? (स्व-)फलं दुर्वासनां एव परिवर्धयेत् । परिवर्धयेत् વૃદ્ધિ કરે, વધારો કરે; કોનો ? દુર્વાસનાં વ્ । દુર્વાસના એટલે કે દુષ્ટ, ખરાબ વાસના, એનો જ વધારો કરે, એને જ, તતઃ તત: વધુ ને વધુ બહેકાવે છે; આ દુર્વાસના કેવી છે ? ૬૨૨ / વિવેકચૂડામણિ -
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy