________________
पुनरपि जननं पुनरपि मरणं
पुनरपि जननी जठरे शयनम् ।
ईह संसारे खलु दुस्तारे
कृपया पारे पाहि मुरारे ॥
भज गोविन्दम् भज गोविन्दम्
भज गोविन्दम् मूढमते ।।
મારી નાડ તમારે હાથ
શંકરાચાર્યનો આ બહુ જ જાણીતો અને અત્યંત લોકપ્રિય શ્લોક છે. સંસ્કૃત જાણનાર કે ન જાણનાર તમામની જીભના ટેરવે આ શ્લોક રમ્યા કરે છે !
ભગવદ્ગીતામાં એમ કહ્યું છે કે જે જન્મે છે તેનું મરણ નિશ્ચિત છે અને જે મૃત્યુ પામે છે તેનો જન્મ .અવશ્ય થાય છે. આ અનિવાર્ય ઘટના છે. માટે જન્મનો આનંદ ન મનાવવો, મરણના મરશિયા ન ગાવા ! બન્નેનો સહજ સ્વીકાર કરવો.
૫૦ | વિવેકચૂડામણિ