________________
શ્લોકનો ગદ્ય અન્વય – વત્વરિ સાધનાનિ મનીષિમઃ અત્ર થતા રોષ સત્સં ાવ સન્નિષ્ઠા સિધ્ધતિ, ય-અભાવે ર (સિધ્ધતિ) || ૨૮ ||
શબ્દાર્થ – સત્ર – અહીં, આગલા શ્લોકમાં અને હવે પછીના બે શ્લોકોમાં; વારિ સાધનાનિ – બ્રહ્મજિજ્ઞાસાને સંપન્ન કરવા માટેનાં ચાર સાધનો; રુથિતનિ – કહેવામાં, નિર્દેશવામાં આવ્યાં છે. કોના વડે ? મનીમિ: મનીષીઓ વડે, મનીષી (મનોષિન) એટલે ચિંતક, વિચારક, વિચારશીલ, ડાહ્યો, ઊંચી બદ્ધિશક્તિવાળો, પ્રાજ્ઞ; એવુ સત્યુ પર્વ – જે ચાર (સાધનો) હોય તો જ, સન્નિષ્ઠ, - સત્ + નિષ્ઠ – અહીં સત્ એટલે, “બ્રહ્મ' - જે સનાતન છે, શાશ્વત (Eternal) છે, નિત્ય છે, હંમેશ અસ્તિત્વ ધરાવે છે. એટલે, આખા શબ્દનો અર્થ; “બ્રહ્મનિષ્ઠા' : સિધ્ધતિ – સિદ્ધ-સફળ થાય છે, ત્ય-અભાવે - જેનો અભાવ હોય તો, સાધકમાં જે ચાર સાધનો), ન હોય તો. (૧૮)
અનુવાદ – વિચારશીલ વિદ્વાનોએ (બ્રહ્મજિજ્ઞાસાની સિદ્ધિ માટે આ) ચાર સાધનો અહી નિર્દેશ્યાં છે, - જે હોય તો જ (બ્રહ્મજિજ્ઞાસા) સિદ્ધ થાય, જે ન હોય તો (બ્રહ્મજિજ્ઞાસા સિદ્ધ) ન થાય. (૧૮)
ટિપ્પણ – શ્લોક-૧૭માં આ ચાર સાધનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને હવે પછીના બે શ્લોકોમાં એને સ-વીગત સમજાવવામાં આવશે.
આ સાધનોની અનિવાર્યતા વિશે કોઈ સામાન્ય માણસોએ ભાર હોતો મૂક્યો, એ તો હતા ઋષિ-મુનિ કક્ષાના મનીષીઓ. પરંતુ તેઓ સહુ એનો માત્ર ઉલ્લેખ કરીને જ અટકી ગયા હતા, તેમણે તો એ અનિવાર્યતાને અધોરેખાંકિત (underline) કરીને, પોતાનો ચોખો ચૂકાદો આપી દીધો કે “આ ચાર સાધનો હોય તો બ્રહ્મજિજ્ઞાસામાં સફળતા મળે, નહીંતર નહીં !' '
- શ્લોકનો છંદ : અનુષુપ (૧૮)
૧૯-૨૦ आदौ नित्यानित्यवस्तुविवेकः परिगण्यते । इहामुत्रफलभोगविरागस्तदनन्तरम् ॥ १९ ॥
સમાવિષસંપત્તિર્મુમુક્ષવૈમિતિ સુરમ્ ' ૨૦-૨૦ / શ્લોકનો ગુજરાતી પાઠ -
આદી નિત્યાનિત્યવસ્તુવિવેક પરિગણ્યતે | ઈહામુત્રફલભોગવિરાગસ્તદનન્તરમ્ ! ૧૯
માદિષકસંપત્તિર્મુમુક્ષુત્વમિતિ સ્કુટમ્ ૧૯-૨૦I શ્લોકનો ગદ્ય અન્વય – નિત્યનિત્યવસ્ફવિવેક ગાલી થિને, તનત્તર इहामुत्रफलभोगविरामः, शमादिषट्कसंपत्तिः, मुमुक्षुत्वं (च) इति स्फुटम् ॥ (१९-२०) ||
૭૮ | વિવેકચૂડામણિ