________________
શ્લોકનો ગદ્ય અન્વય ઃ
विदां प्रारब्धं (कर्म) खलु बलवत्तरं ( अस्ति ) । भोगेन तस्य क्षयः (મવતિ) । પ્રા-સંવિત-આામિનાં સમ્યક્-જ્ઞાનહુતાશનેન વિજ્ઞય: (મવતિ) । યે (જ્ઞાનિન:) સર્વવા બ્રહ્મ-ઞાત્મા-પેયં અવેક્ષ્ય તન્મયતયા સંસ્થિતા: (સત્તિ), तेषां तत् त्रितयं क्वचित् अपि न हि (अस्ति), ते निर्गुणं ब्रह्म एव અસ્તિ ॥૪॥
શબ્દાર્થ :
શ્લોકમાં પાંચ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
(૧) વિવાં પ્રારi (મ) વસ્તુ વનવત્તાં (મસ્તિ) । વિજ્ઞામ્ એટલે જ્ઞાની મનુષ્યોનાં (વિદ્ - જાણવું, એ પરથી, બનેલું નામ - Noun, વિદ્, તેનું ષષ્ઠી વિભક્તિ બહુવચનનું રૂપ); વસ્તુ એટલે ખરેખર; વનવત્તર એટલે વધારે બળવાન (વતવત્ - શબ્દનું, તર - પ્રત્યય લગાવીને કરવામાં આવેલું અધિકતાદર્શક-Comparative રૂપ); જ્ઞાનીઓનું પ્રારબ્ધ-કર્મ, ખરેખર, ઘણું બળવાન છે.
(૨) મોમેન તસ્ય (પ્રારબ્ધસ્ય ર્મળ:) ક્ષય: (મતિ) । મોના એટલે તે કર્મના ભોગથી, એટલે કે તેને, તેનાં ફળને ભોગવ્યાથી જ તેનો નાશ (ક્ષય:) થાય
છે.
(૩) પ્રાત્-સંવિત-આામિનાં (ધર્મળાં) વિનય: સમ્ય-જ્ઞાન-હુતાશનેન (મતિ) ।। વિનયઃ એટલે નાશ; પ્રાધ્ એટલે અગાઉનાં, પહેલાંનાં, પૂર્વનાં; આમિર્ એટલે ભવિષ્યમાં થનારાં, કરવામાં આવનારાં, હુતાશન એટલે અગ્નિઃ જે કર્મો અગાઉ ‘સંચિત’ થયેલાં છે અને જે કર્મો ભવિષ્યમાં થનારાં છે, તેમનો નાશ સમ્યગ્-જ્ઞાનરૂપી અગ્નિ વડે થાય છે.
(૪) યે (જ્ઞાનિન:) સર્વવા બ્રહ્મ-આત્મા-પેયં અવેક્ષ્ય તન્મયતયા સંસ્થિતાઃ (સન્તિ), તેષાં તત્ ત્રિતયં વિત્ અપિ નહિ (મસ્તિ) । અવેક્ષ્ય (અવ + ૐ - એ ધાતુનું સંબંધક ભૂતકૃદંતનું રૂપ) જાણીને, અનુભવીને; તન્મયતયા સંસ્થિતાઃ એટલે તન્મય બની શકે છે, બ્રહ્મભાવમાં જ સ્થિત રહી શકે છે. ત્રિતયમ્ એટલે પ્રારબ્ધ’, ‘સંચિત’ અને ‘આગામી’ (ભાવિ), - એ ત્રણ પ્રકારનાં કર્મોનો સમૂહ, ત્રિપુટી, ત્રિવિધ કર્મો.
(૫) તે નિર્તુળ બ્રહ્મ વ (અસ્તિ) । તેમને તો (સર્વત્ર) નિર્ગુણ બ્રહ્મ જ છે, દેખાય છે. (૪૫૪)
વિવેકચૂડામણિ / ૮૯૫