SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1100
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૬ अशरीरं सदा सन्तमिमं ब्रह्मविदं क्वचित् । प्रियाप्रिये न स्पृशतस्तथैव च शुभाशुभे ॥५४६॥ શ્લોકનો ગુજરાતી પાઠ: અશરીર સદા સત્તમિમ બ્રહ્મવિદ કવચિત્ | પ્રિયાપ્રિયે ન સ્પૃશતસ્તર્થવ ચ શુભાશુભે પ૪૬ો. શ્લોકનો ગદ્ય અન્વય: सदा अशरीरं सन्तं इमं ब्रह्मविदं क्वचित् प्रियाप्रिये तथा एव शुभाशुभे ન કૃશતઃ II૧૪દ્દા શબ્દાર્થ : | મુખ્ય વાક્ય પ્રિયા તથા પ્રવ શુભાશુપે નં બ્રહ્મવિહેં મૃતઃ I fપ્રય વા પ્રિયંતિ પ્રિય પ્રિયે જ સમાસ : પ્રિય કે અપ્રિય, ગમતું કે અણગમતું; એ જ રીતે, સુખં વા ગમે રૂતિ ગુમાશુમે | - દ્વન્દ સમાસ : સારું કે ખરાબ, પ્રિય કે અપ્રિય, અને એ જ પ્રમાણે, શુભ કે અશુભ આ બ્રહ્મવેત્તાને સ્પર્શતાં નથી (સૃતઃ ). વિન્ - કોઈ પણ વખતે, કદી પણ, ક્યારેય. આ બ્રહ્મવેત્તા કેવો છે ? - સવા બશરીર સન્તમ્ | સદા શરીર વગરનો, શરીરનાં અભિમાન વિનાનો, શરીરથી પર થયેલો, એટલે કે “અશરીરી'. આવા આ બ્રહ્મવેત્તાને પ્રિય કે અપ્રિય, શુભ કે અશુભ કદી પણ સ્પર્શતાં નથી. (૫૪૬) અનુવાદ : સદા અશરીરી એવા આ બ્રહ્મવેત્તાને, પ્રિય કે અપ્રિયનો, અને શુભ અને અશુભનો, કદી પણ, ક્યાંય, સ્પર્શ થતો નથી. (૫૪૬) ટિપ્પણ : આ પહેલાંના શ્લોકમાં, આપણે જોયું તેમ, બ્રહ્મજ્ઞાની, “શરીરી” હોવા છતાં સૂક્ષ્મ દૃષ્ટિએ, તે “અશરીરી' છે : શરીર હોવા છતાં, શરીરની કશી જ સભાનતા તેને હોતી નથી. શરીરની સર્વ પ્રકારની અનુભૂતિઓથી, - સારી અને નરસી, સુખદ અને દુઃખદ – તે પર હોય છે, તેથી આ સન્ત-કોટિના બ્રહ્મજ્ઞાનીને આવા કોઈ જ ભાવો સ્પર્શી શકતા નથી. સાધના સંપન્ન કર્યા પછી, તેનાં સમગ્ર અસ્તિત્વનું, ભૌતિક-સાંસારિક વિવેકચૂડામણિ | ૧૦૯૫
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy