________________
પંચીકરણ-પ્રક્રિયાના સંદર્ભમાં, અહીંના આ શ્લોક સાથે, અગાઉનો શ્લોક૭૬ અને તેમાંના શબ્દાર્થ તથા ટિપ્પણને ફરી વાર જોઈ લેવાથી, આ શ્લોકનો મર્મ સવિશેષ સરળ બનશે.
શ્લોકનો છંદ : ઉપજાતિ (૯)
૧OO स्वप्नो भवत्यस्य विभक्त्यवस्था
स्वमात्रशेषेण विभाति यत्र । स्वप्ने तु बुद्धिः स्वयमेव जाग्रत्
–ાનનાનાવિધવાસનામઃ | कादिभावं प्रतिपद्य राजते
યત્ર સ્વયં જ્યોતિર્થ પરભિા છે ૨૦૦ / શ્લોકનો ગુજરાતી પાઠ - '
સ્વપ્નો ભવત્યસ્ય વિભકત્યવસ્થા
સ્વમાત્રશેષેણ વિભાતિ યાત્રા સ્વપ્ન તુ બુદ્ધિ સ્વયમેવ જાગ્રતુ
-કાલીનનાનાવિધવાસનાભિઃ | કત્રદિભાવ પ્રતિપદ્ય રાજતે
યત્ર સ્વયંજ્યોતિરયં પરાત્મા / ૧૦૦ શ્લોકનો ગદ્ય અન્વય :- સભ્ય (દ્વિશિરીર) વિમવત્યવસ્થા સ્વઃ પતિ, यत्र तु स्वयंज्योतिः अयं परात्मा स्वमात्रशेषेण विभाति, स्वप्ने बुद्धिः स्वयं एव जाग्रत्कालीननानाविधवासनाभिः कादिभावं प्रतिपद्य राजते ॥ १०० ॥ | શબ્દાર્થ – અથ (તિ શરીરથ) વિમર-અવસ્થા વનઃ મવતિ . વિમ$િઅવસ્થા - એટલે એની પોતાની, સ્વકીય, વિશિષ્ટ, આગવી, પૃથફ, જૂદી, સ્વતંત્ર અવસ્થા'. એ “અવસ્થા” કઈ છે ? શી છે ? જવાબ છે, – “સ્વપ્નાવસ્થા'. - આ “સ્વપ્નાવસ્થા કેવી હોય છે ? યત્ર મયં પરંભા વિમાનિ | - જ્યાં આ પરમાત્મા પ્રકાશે છે. આ પરમાત્મા કેવા છે? વળ્યોતિઃ - સ્વયંપ્રકાશ, સ્વકીય પ્રકાશના સ્વરૂપવાળા; પરંતુ તે પરમાત્મા કેવી રીતે, કયા સ્વરૂપમાં પ્રકાશે છે ? વમાશશેખ - માત્ર પોતે જ શેષ રહે, બાકી રહે, એવી રીતે; એટલે કે તે સમયે, એના સિવાય બીજું કશું જ ન હોય એવી રીતે, શુદ્ધ ચેતનરૂપ બનીને; એ જ સ્વપ્નાસ્થામાં “બુદ્ધિ શું કરી રહી હોય ? રાતે – જણાય છે, પ્રતીત થાય છે, ભાસે છે, દેખાય છે. કેવી ? અથે પવ - પોતે જ, પોતાની મેળે; શું કરીને ?
નિમાવે પ્રતિપદ્ય - કર્તા-ભોક્તા-ભાવને ધારણ કરીને, કર્તાપણું ભોક્તાપણું પ્રાપ્ત કરીને; આવું શાનાં કારણે બને છે? નાની -નાનાવિધ-વાસનાપ: -
વિવેકચૂડામણિ | ૧૯૫