SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ હવે, એક જ વાત કહેવાની રહે છે : આવું પ્રતિપાદન કરવાની જરૂર કેમ ઊભી થઈ ? હકીકત એ છે કે મનુષ્ય જન્મ્યા પછી, સંસારી જીવનમાંની અનેક ઉપાધિઓમાં અને વિષયવાસનાઓમાં આસક્ત થવાને કારણે, અથવા અજ્ઞાન અને ભ્રાંતિને કારણે, અથવા તો પોતાનાં શરીર સાથેનાં તાદાભ્યને કારણે, પોતાનાં મૂળભૂત સ્વરૂપને, એટલે કે પોતે “જીવ' નથી પરંતુ “બ્રહ્મ' જ છે, એવાં પોતાનાં નિજ સ્વરૂપને તે વિસરી ગયો છે, અને પરિણામે, ભવબંધનમાં એવો જકડાઈ ગયો છે કે એના માટે મોક્ષ-પ્રાપ્તિની કોઈ શક્યતા જ ન રહે. મનુષ્યને આવી ભ્રમણામાંથી મુક્ત કરવા માટે, ઉપનિષદના ઋષિ તેને સમયસર Reminder પાઠવતાં, કહે છે કે “ભાઈ, વસ્તુતઃ, ખરેખર, તું જીવ નથી, તારું પોતાનું મૂળ સ્વરૂપ તો બ્રહ્મ જ છે, ત્વે (તું) તત્ (તે, બ્રહ્મ) છે (તત્ત્વમસિ !). જીવ-બ્રહ્મનાં એકત્વને આત્મસાત્ કર અને મોક્ષપ્રાપ્તિના માર્ગે પ્રયાણ કર.” બસ, આ જ હેતુ છે, શ્રુતિવચનનો, – આત્મસાક્ષાત્કાર તરફ મનુષ્યને પ્રેરવાનો ! આમ તો, પિતા ઉદાલકે પુત્ર શ્વેતકેતુને, જીવ-બ્રહ્મનું એકત્વ સમજાવતાં, જે દૃષ્ટાંતો આપ્યાં છે તે, છાંદોગ્ય ઉપનિષદની તેટલી કંડિકાઓ, મૂળમાં જ, અધ્યયનયોગ્ય છે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૨૪૩) ૨૪૪ ऐक्यं तयोर्लक्षितयोर्न वाच्ययो -ર્નિાદચોવિરુદ્ધથળો | રઘદોતમાવિ રામૃત્યયો: कूपाम्बुराश्योः परमाणुमेर्वो ॥ २४४ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ: ઐક્ય તયોલેક્ષિતયોને વાગ્યયો નિંગધડન્યો વિરુદ્ધધર્મણોઃ | ખદ્યોતભાન્વોરિવ રાજભૃત્યયોઃ કૂપાબુરાગ્યોઃ પરમાણુમે II ૨૪૪ ll શ્લોકનો ગદ્ય અન્વય ? ઉતાવો:, રાનમૃત્યયો: #પ-અનુરાશ્યો, परमाणुमेोः च इव अन्योन्यविरुद्धधर्मणोः तयोः (जीवब्रह्मणोः) ऐक्यं, लक्षितयोः નિરાતે, (તુ) વાયોર I (ર૪૪) // શબ્દાર્થ મુખ્ય વાક્ય : યોઃ (નીવબ્રહ્મળો) જેવાં નિદ્યતે I વચે એટલે એકતા, એકત્વ, અભેદ, નિરાતે – કહેવામાં આવ્યું છે, સમજાવવામાં આવ્યું છે : વિવેકચૂડામણિ | ૪૫૩
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy