________________
नित्यमव्ययसुखं निरंजनं
Eા તત્વમસિ' કાવયાત્મન રદ્દર . શ્લોકનો ગુજરાતી પાઠ :
નિર્વિકલ્પકમન૫મક્ષર
થતુ રાક્ષરવિલક્ષણં પરમ્ ' નિત્યમવ્યયસુખ નિરંજન
બ્રહ્મ “તત્ત્વમસિ” ભાવયાત્મનિ // ૨૬૨ / શ્લોકનો ગદ્ય અન્વય: શિન્ય, અનન્ય, -ક્ષર, ક્ષર-અક્ષર-વિન્નક્ષi, , નિત્ય, અવ્યયસુવું, નિરંગને ય (દ્ર) ડ્રહ (તિ), “તત્ વં સિ' (રૂતિ) બાત્મનિ બાવય || રદ્દર !
શબ્દાર્થ : મુખ્ય વાક્ય : આ પહેલાંના શ્લોકો પ્રમાણે છે. કેવું બ્રહ્મ ? આ પ્રમાણે, નાનાં-નાનાં આઠ વિશેષણો ધરાવતું. (૧) નિવિજ્યમ્ ! કોઈ પણ પ્રકારના વિકંલ્પો વિનાનું.
(૨) ગનજ્યમ્ “અલ્પ' નહીં એવું, કોઈ પણ પ્રકારની અલ્પતા કે લઘુતાથી રહિત, એટલે કે મોટું, મહાન, બૃહ
(૩) અક્ષરમ્ (અ-ક્ષર) . જે “ક્ષર’ નથી એવું, એટલે કે કદી પણ નાશ ન પામતું, અવિનાશી છે.
(૪) ક્ષર-અક્ષર-વિજ્ઞક્ષણ | ક્ષર એટલે વિનાશશીલ અને અક્ષર એટલે અવિનાશી. શરીર વગેરે ક્ષર છે અને જીવ અક્ષર છે, એ બંનેથી વિલક્ષણ જૂદુ, પૃથફ.
બ્રહ્મનાં આ વિશેષણનું સ્પષ્ટ સમર્થન આપણને ગીતાના આ શ્લોકોમાં સાંપડે છે :
द्वौ इमौ पुरुषौ लोके क्षरः च अक्षरः एव च । . क्षरः सर्वाणि भूतानि कूटस्थः अक्षरः उच्यते । उत्तमः पुरुषः तु अन्यः परमात्मा इंति उदाहृतः । यः लोकत्रयं आविश्य विभर्ति अव्ययः ईश्वरः ॥ यस्मात् क्षरं अतीतः अहं अक्षरात् अपि च उत्तमः ॥ અતઃ મિ તો લે ૪ થતઃ પુરુષોત્તમ (૧૫.૧૬,૧૭,૧૮)
(“આ લોકમાં “ક્ષર' અને “અક્ષર' એવા બે પુરુષો છે. સર્વ ભૂતોને “ક્ષર' (નાશવંત) અને કૂટસ્થને “અક્ષર' (અવિનાશી) કહેવામાં આવે છે.
પરંતુ ઉત્તમ પુરુષ તો જૂદો જ છે, તેને “પરમાત્મા' કહેવામાં આવે છે, જે અવિનાશી ઈશ્વર ત્રણેય લોકમાં પ્રવેશ કરીને ભરણપોષણ કરે છે.
હું “ક્ષર'ને અતિક્રમીને રહેલો છું તથા “અક્ષરથી પણ ઉત્તમ છું, તેથી લોકમાં અને વેદમાં હું પુરુષોત્તમ' તરીકે પ્રખ્યાત છું.”)
૪૮૮ | વિવેકચૂડામણિ