________________
૩૨૮
ततः स्वरूपविभ्रंशो विभ्रष्टस्तु पतत्यधः । पतितस्य विना नाशं पुनर्नारोह ईक्ष्यते ।
संकल्पं वर्जयेत् तस्मात् सर्वानर्थस्य कारणम् ॥३२८॥ શ્લોકનો ગુજરાતી પાઠ:
તતઃ સ્વરૂપવિબંશો વિભ્રષ્ટસ્તુ પતત્યધઃ | પતિતસ્ય વિના નાશ પુનર્નારોહ ઈશ્યતે |
સંકલ્પ વર્જયેત્ તસ્માતું સર્વાનર્થસ્ય કારણમ્ l૩૨૮ શ્લોકનો ગદ્ય અન્વયે : ____ ततः स्वरूपविभ्रंशः (भवति), विभ्रष्टः तु अधः पतति, (इत्थं) पतितस्य (तस्य) नाशं विना पुनः आरोहः न ईक्ष्यते, तस्मात्, सर्व-अनर्थस्य कारणं संकल्पं वर्जयेत् ॥३२८॥ શબ્દાર્થ :
શ્લોકમાં ચાર સ્વતંત્ર વાક્યો, ક્રમાનુસાર, આ પ્રમાણે છે :
(૧) તતઃ સ્વવિખ્રશ: (મતિ) | તાએટલે ત્યારપછી એટલે કે, ગયા છેલ્લા શ્લોકમાં “કામના થતાં, મનુષ્ય એમાં પ્રવૃત્તિ કરવા લાગે છે (ામાતા પુન: પ્રવર્તનમ્ ), નિસરણીના તે પગથિયાં પછી; ત્યારપછીનું પગથિયું, - સ્વરૂપવિષંશઃ મતિ | આત્મસ્વરૂપથી તે ભ્રષ્ટ થાય છે, તેના પોતાનાં સ્વરૂપનો જ ભ્રશ થાય છે.
(૨) વિઘણ તુ અધઃ પતિ છે અને આમ જે સ્વ-સ્વરૂપથી ભ્રષ્ટ થઈ ગયો હોય, તેનું બીજું શું થાય ? – અધ:પતન, અધોગતિ !
(૩) (€) પતિતય (તસ્ય) નાશ વિના પુનઃ ગોરંટ ર તે . રૂલ્ય - આમ, આ રીતે, આ પ્રમાણે; આરોહઃ એટલે ઉન્નતિ, આરોહણ; તે (ક્ષ-ધાતુનાં કર્મણિ પ્રયોગનું વર્તમાનકાળ ત્રીજો પુરુષ એકવચનનું રૂપ) જોવામાં આવતી નથી; તેની ઉન્નતિ, એટલે કે આત્મોન્નતિ, જણાતી નથી; તે ફરીથી ઉન્નતિ તરફ વળી શકતો નથી. આમ, અધપતન પામેલા તે મનુષ્યની, નાશ વિના, ફરીથી ઉન્નતિ શક્ય બનતી નથી.
વિવેકચૂડામણિ / ૬૦૩