SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ श्रीगुरुवाच । मा भैष्ट विद्वंस्तव नास्त्यपायः , संसारसिन्धोस्तरणेऽस्त्युपायः । येनैव याता यतयोऽस्य पारं तमेव मार्गं तव निर्दिशामि ॥ ४५ ॥ . શ્લોકનો ગુજરાતી પાઠ – મા ભ્રષ્ટ વિલંતવ નાસ્થપાય સંસારસિમ્પોસ્તરણેકસ્યુપાય યેનૈવ યાતા યતયોહસ્ય પાર તમેવ માર્ગ તવ નિર્દિશામિ | ૪૫ II. श्रीगुरुः उवाच । શ્લોકનો ગદ્ય અન્વય – (૨) વિદર, મા પૈણ તવ ઉપાય ન મતિ, संसारसिन्धोः तरणे उपायः अस्ति ! येन एव (मार्गेण) यतयः (अस्य संसारબ્ધિો :) પારં વાતા:, તે પુર્વ મા (૬) તવ નિશામિ | 84 || શબ્દાર્થ – મા પૈણ – તું ભય ન પામજે, (જરા પણ) ડરીશ નહીં, (ર) વિન હે વિદ્વાન ! ભણી-ગણીને, સર્વ વિદ્યાઓનું જ્ઞાન પામીને, પોતાની પાસે આવેલા શિષ્યને ગુરુજીએ કરેલું આ સંબોધન છે. પાય: - નાશ, બ્ધિ - સાગર, તા - તરી જવું, ઓળંગવું, સામે પાર જવું. યતી: યોગીઓ, પારં યતા: પાર કરી ગયા, તરી ગયા. (૪) તવ નિર્વિશામિ હું તને બતાવું છું. હું તને માર્ગદર્શન આપું છું, તને રસ્તો દર્શાવું છું. (૪૫) અનુવાદ - હે વિદ્વાન ! (હવે તું જરા પણ) ભય ન રાખજે, તારો નાશ નથી, (તારા માટે) સંસાર-સાગરને તરી જવાનો ઉપાય છે (જ), (માર્ગ)થી યોગીજનો આ(સંસાર-સાગર)ને તરી ગયા, તે જ માર્ગ, હવે હું તને બતાવું છું. (૪૫) ટિપ્પણ :- શિષ્યને અભય-પ્રદાન ગુરુએ તો કર્યું જ હતું. પણ હવે જયારે પોતે જ શિષ્યને સીધું સંબોધન શરૂ કરે છે ત્યારે, સૌથી પહેલી વાત એ જ કરે છે કે “તારે હવે ડરવાની કશી જરૂર નથી (મા મg), હવે તું મારે શરણે આવ્યો છે, એટલે સંપૂર્ણરીતે નિર્ભય અને નિશ્ચિત્ત થઈ જા'. અને આવાં સીધાં અભયવચનની જરૂર ગુરુજીને એટલા માટે લાગી, કે આ સંસારરૂપી સાગરને તરવાની એને બીક હતી, ચિંતા હતી. શિષ્યને એ પણ બીક હતી કે તરી જવાની આ પ્રક્રિયા દરમિયાન જ પોતે ડૂબી જશે, મરી જશે. એટલે, ગુરુજીએ એને બીજી હૈયાધારણ એ આપી કે “બી-મરી જવાની બીક પણ રાખીશ મા, કારણ કે તારો ૧૧૦ | વિવેક્યૂડામણિ
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy