________________
४४ विद्वान् स तस्मा उपपत्तिमीयुषे
| મુમુક્ષવે સાધુ યથોરિજે प्रशान्तचित्ताय शमान्विताय
तत्त्वोपदेशं कृपयैव कुर्यात् ॥ ४४ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ –
વિદ્વાનું સ તસ્મા ઉપપરિમીયુષે
મુમુક્ષવે સાધુ યથોક્તકારિણે ! પ્રશાન્તચિત્તાય શાન્વિતાય
તત્ત્વોપદેશ કૃપચૈવ કુર્યાતુ | ૪૪ . શ્લોકનો ગદ્ય અન્વય – સં. વિદ્વાન (:) ૩૫ત્તિ , મુમુક્ષ, સાધુ यथोक्तकारिणे, प्रशान्तचिताय, शमान्विताय तस्मै (शिष्याय साधकाय) कृपया
વ, તોપદેશ સુર્યાત્ || ૪૪ || | શબ્દાર્થ – . વિદન (E) - એ આત્મજ્ઞાની ગુરુએ હવે પછી તર્સ - તે શિષ્ય પ્રત્યે શું કરવું જોઈએ ? તત્ત્વોપદેશ પૂર્યાત્ | તત્ત્વનો, આત્મસ્વરૂપનો, આત્મજ્ઞાનનો ઉપદેશ કરવો-આપવો જોઈએ. કૃપયા પવ, કૃપા કરીને. એને તેમણે નિર્ભય તો કરી જ દીધો છે. હવે પછીનું તેમનું બીજું પગલું આ હોવું જોઈએ. પરંતુ ઉપદેશ માટે તે લાયક છે ? શ્લોકમાંના આ સિવાયના શબ્દો, - શિષ્યની આવી લાયકાત દર્શાવતાં વિશેષણો છે. - એક પછી એક, આ પ્રમાણે : ૩૫ત્તિ - શરણે આવેલાને. એ શરણાગત ન હોય, અને એના મગજમાં જો કશો અહંકાર (Ego) હોય તો ગુરુ-ઉપદેશ માટે અપાત્ર ઠરે. આથી જ ભગવાન શ્રીકૃષ્ણ અનેક પ્રકારની દલીલો કરી રહેલા અર્જુનને કહ્યું હતું કે
સર્વદમન પરિત્યા નામે રપ વ્રજ ! (ગીતા ૧૮, ૬૬)
મુમુક્ષવે – અને શિષ્ય મુમુક્ષુ તો, મોક્ષવાંછું છે જ, સાધુ યથોwitળે – ગુરુએ જે કહ્યું તે પ્રમાણે, સારી રીતે (સાધુ) કરનારો હોવો જોઈએ. શિષ્યની આજ્ઞાંક્તિતા પર અહી ભાર મૂકવામાં આવ્યો છે, અને એનું ચિત્ત પ્રશાન્ત તથા શમ'-ગુણથી યુક્ત હોવું જોઈએ : પ્રશાન્તવતીય મન્વિતા.
અનુવાદ - ઉપર-કહ્યા પ્રમાણે શરણે આવેલા, કહ્યા પ્રમાણે કરતા, પ્રશાન્ત ચિત્તવાળા અને “શમ (ગુણોથી યુક્ત એવા તે(શિષ્ય)ને, તેણે (મહાત્મા ગુરુએ) તત્ત્વનો ઉપદેશ કરવો. (૪૪).
ટિપ્પણ – શ્લોક સરળ છે.
મોક્ષપ્રાપ્તિની સઘળી પાત્રતા શિષ્ય ધરાવે છે, એટલે હવે ગુરુએ એક જ કામ હાથ ધરવાનું રહે છે ? કૃપા કરીને શિષ્યને આત્મજ્ઞાનનો ઉપદેશ આપવો જોઈએ.
શ્લોકનો છંદ : “ઉપજાતિ' (૪૪)
વિવેકચૂડામણિ / ૧૦૯