SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1070
Loading...
Download File
Download File
Page Text
________________ માટે કોઈ જ પ્રમાણની જરૂર નથી : આત્મા પોતે જ સર્વ પ્રમાણોનું પ્રમાણ છે ! શ્લોકનો છંદ : અનુષુપ (૫૩૨) - ૫૩૩ देवदत्तोऽहमित्येतद् विज्ञानं निरपेक्षकम् । तद्वद् ब्रह्मविदोऽप्यस्य ब्रह्माहमिति वेदनम् ॥५३३॥ શ્લોકનો ગુજરાતી પાઠ : દેવદત્તોડહમિચેતદ્ વિજ્ઞાન નિરપેક્ષકમ્ | તવ બ્રહ્મવિદોડષ્યસ્ય બ્રહ્માહમિતિ વેદનમ્ પ૩૩ શ્લોકનો ગદ્ય અવય : (યદું-વ) “મહું તેવત્ત: ( મ)” તિ તદ્ વિજ્ઞાને નિરપેક્ષ ( ત), ત–વદ્ ગી વિ ષ “મદં વ્ર ( મ)' તિ વેલને ( નિરપેક્ષ ઇવ તિ) રૂરૂા. શબ્દાર્થ : “જેવી રીતે', “જેમ' (ય-વ) અને “તેવી રીતે’, ‘તેમ' - (ત-વ), - એવી વાક્યરચનાવાળાં બે વાક્યો આ પ્રમાણે છે : - (૧) તવત્ “અહં બ્રહ્મ (Iિ)' રૂતિ વેનં (પ નિરપેક્ષ વ તિ) . વેન એટલે જ્ઞાન, નિરપેક્ષ એટલે અપેક્ષા વિનાનું, બીજાં કોઈ પ્રમાણ વિનાનું. આવું જ્ઞાન કોનું? - વૃવિ પ . બ્રહ્મજ્ઞાની માટે, બ્રહ્મવેત્તાને પણ, “બ્રહ્મ છું' એવું જ્ઞાન નિરપેક્ષક છે. ત–વ એટલે તેવી રીતે; તેવી રીતે એટલે કેવી રીતે ?” હવે પછીનાં વાક્યમાં જણાવવામાં આવ્યું છે, તે પ્રમાણે. (२) यद्-वद् अहं देवदत्तः (अस्मि) इति एतद् विज्ञानं निरपेक्षकं (તિ) | - જેવી રીતે દેવદત્ત-નામનો કોઈ માણસ કહે છે કે “હું દેવદત્ત છું !” – એ પ્રમાણનું એનું જ્ઞાન નિરપેક્ષક છે, - તેવી રીતે, ઉપર્યુક્ત પ્રથમ વાક્યમાંનું જ્ઞાન પણ નિરપેક્ષક જ છે. (પ૩૩). અનુવાદ : જેમ “હું દેવદત્ત છું એવું દિવદત્ત-નામના માણસનું) આ જ્ઞાન કોઈ પણ અપેક્ષા વગરનું છે, તેમ જ કોઈ બ્રહ્મવેત્તાનું પણ “હું બ્રહ્મ છું' - એવું જ્ઞાન (પણ . વિવેકચૂડામણિ | ૧૦૬૫
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy