________________
એક તો, કેદખાનું, જેની સર્વ બાજુએ સખત જાપ્તો હોય; અને અધૂરામાં પૂરું, સંસાર-કેદીને પગે આવી બેડી ! આમાંથી છૂટકારો મેળવવા માટે સાધકને કેવો સાત્ત્વિક પુરુષાર્થ કરવો પડે, કેવું ઉગ્ર તપ કરવું પડે, એ સહેજે સમજાય એવું છે.
અને વાસનાત્રિપુટી વિશેનો આ અભિપ્રાય કંઈ કોઈ આલતુ-ફાલતુ, સામાન્ય માણસોનો નથી : જેમનો અભિપ્રાય પ્રમાણભૂત અને તેથી સહુ માટે સદા-સર્વદા સ્વીકાર્ય જ ગણાય એવા, બ્રહ્મનાં સ્વરૂપ બાબતના નિષ્ણાતોનો, તજ્જ્ઞોનો છે. એટલે, જેને મોક્ષપ્રાપ્તિ કરવી હોય તેણે, આ જેલ અને આ બેડીમાંથી છૂટવું જ રહ્યું, બીજો કશો વિકલ્પ જ નથી
શ્લોકનો છંદ : ઉપજાતિ (૨૭૩) ૨૭૪-૨૭૫
जलादिसंपर्कवशात् प्रभूत
-दुर्गन्धधूतागदिव्यवासना । संघर्षणेनैव विभाति सम्यग्
-વિધ્રૂવમાને ક્ષતિ વાદ્યન્યે ॥ ૨૭૪
अन्यः श्रितानन्तदुरन्तवासना
શ્લોકનો ગુજરાતી પાઠ :
- धूलीविलिप्तापरमात्मवासना ।
प्रज्ञातिसंघर्षणतो विशुद्धा
प्रतीयते चन्दनगन्धवत् स्फुटा ॥ २७५ ॥
જલાદિસંપર્કવશાત્ પ્રભૂત
-દુર્ગન્ધધૂતાગરુદિવ્યવાસના ।
સંઘર્ષણેનૈવ વિભાતિ સમ્યગ્
-વિયમાને સતિ બાહ્યગન્ધે ॥ ૨૭૪ ||
અન્તઃશ્રિતાનાદુરાવાસના
-ધૂલીવિલિષ્ઠાપરમાત્મવાસના ।
પ્રજ્ઞાતિસંઘર્ષણતો વિશુદ્ધા
પ્રતીયતે ચન્દ્વનગન્ધવત્ ફ્રુટા || ૨૭૫ || શ્લોકનો ગદ્ય અન્વય : (યથા વ્) નત-માવિ-સંપ વશાત્ પ્રભૂત-દુર્વાધधूता - अगर- दिव्यवासना संघर्षणेन एव बाह्यगन्धे विधूयमाने सति सम्यग् विभाति, (તથા વ) અન્તઃ-શ્રિત-અનન્ત-પુત્ત-વાસનાપૂવિતિક્ષા પરમાત્માવાસના, પ્રજ્ઞાअतिसंघर्षणतः विशुद्धा चन्दन - गन्धवत् स्फुटय प्रतीयते ॥ २७४ -२७५ ॥ ૫૦૬ / વિવેકચૂડામણિ