________________
૫૦૩ न मे प्रवृत्तिः न च मे निवृत्तिः
सदेकरूपस्य निरंशकस्य । एकात्मको यो निबिडो निरन्तरो '
__व्योमेव पूर्णः स कथं नु चेष्टते ॥५०३॥ શ્લોકનો ગુજરાતી પાઠ:
ન મે પ્રવૃત્તિઃ ન ચ મે નિવૃત્તિઃ
સદેકરૂપસ્ય નિરંશક0 | એકાત્મકો યો નિબિડો નિરન્તરો
વ્યોમેવ પૂર્ણ સ કર્થ નુ ચેષ્ટતે ૫૦૭ll શ્લોકનો ગદ્ય અન્વયઃ
यः एकात्मकः निबिड निरन्तर व्योम इव च पूर्णः (अस्ति), सः कथं नु चेष्टते ? (तस्मात्) सत्-एकरूपस्य निरंशकस्य (च ईदृशस्य) न मे प्रवृत्तिः (તિ) ૧ મે નિવૃત્તિ (પિ પ્તિ) / રૂા. શબ્દાર્થ :
વાક્યમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
(૧) ન મે પ્રવૃત્તિ: (તિ), ૨ ૨ મે નિવૃત્તિ: (પ પ્તિ) | મારી, એટલે કે મારા આત્માની, નથી કોઈ પ્રવૃત્તિ, કે નથી કોઈ નિવૃત્તિ પણ. હું, એટલે કે મારો આત્મા કેવો છે ? બે વિશેષણો આ પ્રમાણે : (અ) સત્-પરૂપી . જે હંમેશાં, સન્ - એ એકમાત્ર સ્વરૂપે રહે છે, તેવો; (બ) નિબંશી જેને કશા અંશો-વિભાગો કે અવયવો નથી, તેવો, નિરવયવ. પરંતુ આનું કારણ શું? પ્રવૃત્તિ કે નિવૃત્તિ, - બેમાંથી એકેય મારે કેમ નથી ? આનું કારણ હવે પછીનાં બીજાં વાક્યમાં આપવામાં આવ્યું છે.
(ર) : વાર્થ નુ વેષ્ટતે ? | વેષ એટલે ક્રિયા, કાર્ય, પ્રવૃત્તિ. ૩ - શબ્દ શંકાની અભિવ્યક્તિ માટે પ્રયોજાય છે. તે (એટલે કે બ્રહ્મરૂપ બની ગયેલો હું, મારો આત્મા) કોઈ પણ પ્રકારની ક્રિયા કેવી રીતે કરી શકે ? આ સા: કેવો છે ? ચાર વિશેષણો આ પ્રમાણે ઃ (અ) : વાત્મ: (તિ) I. જે હંમેશાં એકાત્મક, એકરૂપે જ (The same) રહે છે, તેવો; (બ) : નવિડ: (મતિ) | વિડ
૧૦૦૦ | વિવેકચૂડામણિ