SearchBrowseAboutContactDonate
Page Preview
Page 780
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) જ્ઞાત્વા તેવં મુખ્યતે સર્વપાશેઃ । (“દેવને, એટલે કે સદા દીપી રહેલા એવા બ્રહ્મને જાણ્યા પછી, સાધક સર્વ પ્રકારનાં બંધનોમાંથી મુક્ત થઈ જાય છે.”) (૫) તે વ વિદ્વાન્ અમૃતો મવૃત્તિ । (“તે બ્રહ્મને જાણીને મનુષ્ય અમર બની જાય છે.”) (૬) ક્ષીળ: લેશે: ખમ્મમૃત્યુપ્રાળિઃ । (“સર્વ ફ્લેશોનો ક્ષય થતાં, જન્મ અને મૃત્યુ રહેતાં નથી.”) (૭) જ્ઞાત્વા શિવં શાન્તિ અત્યન્તમેતિ । (“તે કલ્યાણસ્વરૂપ બ્રહ્મને જાણ્યા પછી, તે અનંત શાંતિને પામે છે.”) (૮) સમાને વૃક્ષે પુરુષો નિમનોડનીશયા શોષતિ મુદ્ઘમાનઃ । जुष्टं यदा पश्यत्यन्यमीशं अस्य महिमानमिति वीतशोकः ॥ (‘શરીરમાં મગ્ન અને એનાથી ભ્રાંત મનુષ્ય અસહાય બનીને શોક અનુભવે છે; પણ અનાત્માથી ભિન્ન એવા ઈશનું જ્યારે તે દર્શન કરે છે ત્યારે, તે, શોક વિનાનો બનીને મહિમા પામે છે.”) આ છે, શ્રુતિ અને સદ્ગુરુનો અનુભવ-ઉપદેશ. શ્લોકની છેલ્લી પંક્તિમાંનો હિ-શબ્દ શ્રુતિવચનની નિશ્ચયાત્મકતાનો નિર્દેશ આપે છે. અને છેલ્લે, ક્યાં શવાકાર’ શરીર અને ક્યાં ‘શિવાકાર’ આત્મા ! શ્લોકનો છંદ : શિખરિણી (૩૯૭) ૩૯૦ स्वात्मन्यारोपिताशेषाभासवस्तुनिरासतः स्वयमेव परं ब्रह्म पूर्णमद्वयमक्रियम् ॥ ३९८ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : સ્વાત્મન્યારોપિતાશેષાભાસવસ્તુનિરાસતઃ । સ્વયમેવ પરં બ્રહ્મ પૂર્ણમદ્રયમક્રિયમ્ ॥૩૯૮॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ સ્વ-આત્મનિ ગોપિત-અશેષ-આભાસ-વસ્તુ-નિવસત: (બદ) સ્વયં અત્યં अक्रियं पूर्णं परं ब्रह्म एव (अस्मि इति अनुभूयते ) ॥ ३९८ ॥ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : (અö) સ્વયં પરં બ્રહ્મ (અસ્મિ કૃતિ અનુકૂયતે) । વિવેકચૂડામણિ / ૭૭૫ - “હું
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy