________________
આમ, આ વિશુદ્ધ આત્મા, એટલે કે પરમાત્મા, ત્રણેય અવસ્થાનો સાક્ષી હોવા છતાં (અવસ્થાત્રયાણી સન), પાંચેય કોશોથી તે જુદો છે. (પશ્ચકોવિક્ષ:).
શ્લોકનો છંદ : અનુષુપ (૧૨૭)
૧૨૮ यो विजानाति सकलं जाग्रत्स्वप्नसुषुप्तिषु ।
बुद्धितवृत्तिसद्भावमभावमहमित्ययम् ॥ १२८ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ -
થો વિજાનાતિ સકલ જાગ્રસ્વપ્રસુષુમિષા બુદ્ધિતવૃતિ સદ્ભાવમભાવમહત્યિયમ્ ૧૨૮ ||
શ્લોકનો ગદ્ય અન્વય – નાથ-સ્વન-સુપુષિ વૃદ્ધિ-તવૃત્તિसद्भावं अभावं (च) सकलं यः अहं इति विजानाति, (सः) अयं (आत्मा
સ્તિ) ૨૦ | ' શબ્દાર્થ :- મુખ્ય વાક્ય છે, - જય (માત્મા) : (તિ) |
- આ આત્મા તે છે. કયો ? કેવો ? - : માં રૂતિ સહ વિનાનાતિ | “હું” – એવાં રૂપે, જે સર્વને (સમગ્રને, સમસ્તને) સારી રીતે જાણે છે. પરંતુ આ “સર્વ' (સન) એટલે શું ?- બુદ્ધિ, તેની વૃત્તિનો અભાવ અને તેનો અભાવ (દ્ધિ-તવૃત્તિ-સાવે, અમાવે ૨. આત્મા આ બધું ક્યારે જાણે છે ? જાગ્રત, સ્વમ અન સુષુપ્તિ - એ ત્રણેય અવસ્થાઓમાં, તે દરમિયાન (નાપ્ર-સ્વર-સુપુતિષ). (૧૨૮)
અનુવાદ – જાગ્રત, સ્વપ્ર અને સુષુપ્તિમાં, બુદ્ધિ, તેની વૃત્તિનો સદ્ભાવ અને તેના અભાવને, એટલે કે આ સર્વને, જે, “હું” - એવા રૂપે, સારી રીતે જાણે છે, તે આ (આત્મા) છે. (૧૨૮)
ટિપ્પણ :- જેનાં જ્ઞાનથી, જેનો સાક્ષાત્કાર થવાથી, સંસારનાં બંધનમાંથી જીવાત્માનો છુટકારો થાય છે અને તે મોક્ષ પામે છે તે, પરમાત્માનાં સ્વરૂપનું પ્રવચન, સદ્ગુરુએ ગયા શ્લોકમાં શરુ કર્યું તેને, હવે આ શ્લોકમાં આગળ લઈ જવામાં આવે છે.
મનુષ્યની ભીતર રહેલા પ્રથમ-પુરુષ એકવચન- એટલે કે, એનાં “હું” (મામ, Ego)-નો, એની અહંવૃત્તિનો, “હું છું”- એવી એની પ્રતીતિનો આધાર આત્મા છે. આ આત્માને “સર્વજ્ઞ”(Omniscient) કહેવામાં આવ્યો છે,- : સને વિનાનતિ | વળી તે “સર્વજ્ઞ” છે, એટલું જ નહીં, તે આ સઘળું સારી રીતે(વિ) જાણે છે (જ્ઞાનતિ). સમાવ એટલે હજરી, ઉપસ્થિતિ (Presence) અને અમાવ - એટલે ગેરહાજરી(Absence). બુદ્ધિની વિષયાકાર પામતી વૃત્તિઓને, એટલે કે એની હાજરીને, આ આત્મા જાગ્રત અને સ્વમ એ બે અવસ્થાઓમાં જાણે છે અને
૨૫૦ | વિવેકચૂડામણિ