SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1021
Loading...
Download File
Download File
Page Text
________________ છે, સર્વસાક્ષી છે, અને અસંગ જ છે, - પોતાનાં સચ્ચિદાનંદ-સ્વરૂપે ! પોતે કર્તા-ભોક્તા-દષ્ટા કે કારયિતા-ભોજયિતા-દર્શયિતા નથી, એવાં પોતાનાં પ્રતિપાદનને, શિષ્ય, સૂર્યનાં બિંબ અને પ્રતિબિંબનાં દૃષ્ટાંત વડે, અહીં સમર્થિત કર્યું છે, જેનો આધાર, અંતે તો, આ શ્રુતિવચન પર જ છે : ધ્યાત્તિ વ, નેત્રાતિ ફુવા (બૃહદારણ્યક-ઉપનિષદ) (“તે આત્મા ધ્યાન ધરતો હોય, અગ્નિજ્વાળાની જેમ ફેલાયમાન થતો હોય, એવો ભાસ થાય છે....) આમ, આચાર્યશ્રીને, શિષ્યનાં પ્રતિપાદનનાં અનુસંધાનમાં, જે શાશ્વત સત્યને સ્થાપવું છે તે તો, આ જ કે શ્રુતિ-યુક્તિ-અનુભવને લક્ષમાં લેતાં, આત્મા તો નિર્ગુણ છે. ટૂંકમાં, “હા, તોડર્મિ ” – એવો ઉદ્ગાર તો, આત્માનાં મૂળભૂત સ્વરૂપથી અપરિચિત એવા મૂધિય:-નો જ હોઈ શકે ! શ્લોકનો છંદ ઉપજાતિ (૫૦૯) - ૫૧૦. जले वाऽपि स्थले वाऽपि लुठत्वेष जडात्मकः । नाहं विलिप्ये तद्धमैः घटधमैंनभो यथा ॥५१०॥ શ્લોકનો ગુજરાતી પાઠ: જલે વાડપિ સ્થલે વાડપિ ઉઠત્વેષ જડાત્મકઃ | નાહ વિલિયે તદ્દધર્મે ઘટધર્મેર્નભો યથા ૫૧૦ શ્લોકનો ગદ્ય અન્વય : યથા પરધર્મે નમઃ (ન સિધ્યતે), (તથા) : નડાત્મ (ફે) અને વાપ, અત્તે વાપ તુતુ, અદ્દે (1) તમેં. ૨ વિનિયે આપના શબ્દાર્થ : | મુખ્ય વાક્ય : મર્દ (1) 1-(-)ધË. વિલિયે | મર્દ ને વિવિળે ! હું તો લપાતો-ખરડાતો નથી, લિપ્ત થતો નથી. શાનાથી ન લેપાવાની અહીં વાત છે? તદ્ - એટલે દેહ, અને તેના ધર્મોથી, દેહના ધર્મોથી. આવું વિધાન વક્તાએ (એટલે કે શિષ્ય) કેમ કરવું પડ્યું? – આ કારણે પ્રથ: નડાત્મ: (તેલ) ૧૦૧૬ | વિવેકચૂડામણિ
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy