________________
૪૯૦
असंगोऽहंमनंगोऽहमलिंगोऽहमभंगुरः ।
प्रशान्तोऽहमनन्तोऽहमतान्तोऽहं चिरन्तनः ॥४९०॥ શ્લોકનો ગુજરાતી પાઠ:
અસંગોડહંમતંગોડહમલિંગોડહમભંગુરઃ |
પ્રશાંતોડહમનન્તોડફમતાન્તોડહં ચિરાનઃ ૪૯ol . શ્લોકનો ગદ્ય અન્વય : ____ अहं असंगः, अहं अनंगः, अहं अलिंगः, अहं अभंगुरः, अहं प्रशान्तः, મર્દ અનન્ત, મર્દ સતાન્તઃ (૧) માં વિરક્તન: (મિ) ૪૬ના શબ્દાર્થ :
અહીં પણ કૃતજ્ઞતાનો પોતાનો ભાવ અભિવ્યક્ત કરવાની શિષ્યની રીત, ગયા શ્લોકમાંની જ છે, એટલે માત્ર અઘરા શબ્દોનો અર્થ આપવાનો જ રહે છે :
મime I સંગરહિત, સંબંધરહિત, સર્વ પ્રકારની આસક્તિઓથી રહિત. અનંn: I શરીર-રહિત, એટલે કે સ્થૂળ-શરીર-વિનાનો. લિં: I ‘લિંગ એટલે સૂક્ષ્મ શરીર; સૂક્ષ્મ શરીર વિનાનો;
અથવા લિંગ એટલે વર્નો અને આશ્રમોનું ચિહ્ન : વર્ણાશ્રમની કોઈ નિશાની, વિશિષ્ટતા કે મર્યાદાથી પણ પર.
ગમંદ | પંગુર અને વિનાશ થવાની સ્થિતિ; પં. એટલે અવ્યય, વિનાશ-રહિત;
મતાન્ત: | નિરી, ઇચ્છા-વિનાનો, ક્રિયા-વિનાનો; અથવા, થાક-વિનાનો, શ્રમ-રહિત, અ-શ્રાંત;
વિરાન એટલે પુરાતન, શાશ્વત. (૪૯૦) અનુવાદ :
(હે ગુરુદેવ ! આપની કૃપાથી હવે) હું સંગ-રહિત, સ્થૂલ-શરીર-રહિત, સૂક્ષ્મ શરીર-રહિત, વિનાશ-રહિત, પ્રશાંત, અનંત, અ-ક્રિય અને પુરાતન બની રહ્યો છું ! (૪૯0). ટિપ્પણ : એ એક મનોવૈજ્ઞાનિક સત્ય છે કે મનુષ્ય જ્યારે બહુ મોટાં આનંદ-આશ્ચર્ય
૯૭ર | વિવેકચૂડામણિ