________________
અભિપ્રાય અભિવ્યક્ત કરવામાં જો કશું અનૌચિત્ય હોય તો, આવા અભિપ્રાય સાથે અસંમત એવા સહુ વિદ્વાનો અને વાચકોને મારે માત્ર એટલું જ કહેવાનું છે કે શ્રીશંકરાચાર્યજી વિશે મને મનમાં અંશમાત્ર પણ અનાદરભાવ નથી, હોઈ શકે જ નહીં, અને આ તો મારો પોતાનો અંગત સ્વતંત્ર અભિપ્રાય છે અને આ માટે હું વિનમ્રભાવે એ સહુની ક્ષમાપ્રાર્થના કરું છું.
– જયાનન્દ દવે
વિવેકચૂડામણિ | ૩૩
ક્રમ ૩
ફમ- ૩