________________
ખ્યાલ પણ ન આવે, એવી રીતે, સંપૂર્ણ રીતે સ્વસ્થ તથા સ્થિર રહીને, બધાં જ દુઃખોને સહી લેવાં, એ જ “તિતિક્ષા'.
કુરુક્ષેત્રના રણમેદાનમાં, શત્રુસૈન્યમાં ભીખ-દ્રોણ વગેરે વડીલોને અને સ્વજનોને જોઈને વિષાદ અનુભવતા અર્જુનને, શ્રીકૃષ્ણ, આથી જ આદેશ આપ્યો હતો કે - તાંર્તિતિક્ષસ્વ માત ! (૨,૧૪)
“હે ભારત ! આ બધાં દુઃખોને તું પૈર્યપૂર્વક સહન કરી લે.”
આ તિતિક્ષા'-શબ્દ તિન(હિંમત અને વૈર્યપૂર્વક સહન કરવું એ ધાતુ પરથી) બન્યો છે.
શ્લોકનો છંદ : અનુપુપ (૨૫) '
शास्त्रस्य गुरुवाक्यस्य सत्यबुद्धवधारणम् । .
सा श्रद्धा कथिता सद्भिर्यया वस्तूपलभ्यते ॥ २६ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ -
શાસ્ત્રસ્ય ગુરુવાક્યસ્ય સત્યબુદ્દયવધારણમ્
સા શ્રદ્ધા કથિતા સભિર્યયા વસૂપલભ્યતે | ૨૬ / શ્લોકનો ગદ્ય અન્વય – શાસ્ત્રણ ઉવાચસ્થ (૨) સત્ય-બુદ્ધિ-અવધારે સી શ્રદ્ધા' (તિ) સમિટ થતા, થયા વસ્તુ ૩પતે || રદ્દ | | શબ્દાર્થ – સત્ય-દ્ધિ-અવધાર. અવંધારણ એટલે નિર્ણય, નિશ્ચય, નિષ્ઠા,
એ સાચું છે,' એવો બુદ્ધિપૂર્વકનો (નિશ્ચય). શાના વિશેનો નિશ્ચય ? શાસ્ત્રચ્ચે સત્યવૃદ્ધિ, ગુરુવાવય (૨) શાસ્ત્રના આદેશો) અને સદ્ગુરુનાં વાક્યોમાં, એ બાબત, એ વિશે; સજજનો જેને “શ્રદ્ધા' કહે છે, તેના વડે શું સિદ્ધ કરી શકાય ? - વસ્તુ જેની પ્રાપ્તિ કરવાની છે તે મૂળભૂત લક્ષ્ય વસ્તુ, - જે, યથા આ “શ્રદ્ધા વડે મેળવી શકાય છે. (૩૫ત્ન ) (૨૬)
અનુવાદ – શાસ્ત્ર અને ગુરુનાં વાક્યો, “એ સાચાં છે,' એવો સમજણપૂર્વકનો નિશ્ચય, - એને જ સજ્જનોએ “શ્રદ્ધા' કહી છે, (ક) જેના વડે મૂળભૂત વસ્તુને પ્રાપ્ત કરી શકાય છે. (૨૬)
ટિપ્પણ:- “શ્રદ્ધા' એક સુપરિચિત શબ્દ છે, પરંતુ એનો શાસ્ત્રોક્ત અર્થ શું ? એનો જવાબ આ શ્લોકમાં અપાયો છે.
આપણે ઘણાં શાસ્ત્રો વાંચીએ છીએ અને સદ્ગુરુઓનાં વ્યાખ્યાનો-ઉપદેશો સાંભળીએ છીએ, પરંતુ એ બધાં વચનો, ખરેખર, સાચાં છે, એવી ઊંડી નિષ્ઠા, એવો સુદઢ નિશ્ચય(ઝવધાર) આપણે ધરાવીએ છીએ ? આમ તો, આ એક આંતર-દર્શન (Introspection) અને આત્મ-પ્રતીતિ (Self-Conviction)ની બાબત
૮૬ | વિવેકચૂડામણિ