________________
નિયંત્રિત થઈ ગયેલા અહંકારના પુનઃ પ્રગટ થવા માટે પણ, થોડુંક વિષયચિંતન, આવી જ એક તક (Opportunity) બની રહે છે ! શ્લોકનો છંદ : ઉપજાતિ (૩૧૧)
૩૧૨
देहात्मना संस्थित एव कामी
विलक्षणः कामयिता कथं स्यात् ।
अतोऽर्थसंधानपरत्वमेव भेदप्रसक्त्या
શ્લોકનો ગુજરાતી પાઠ :
भवजन्महेतुः ॥३१२॥
દેહાત્મના સંસ્થિત એવ કામી
વિલક્ષણઃ કામયિતા કથં સ્યાત્ |
ભેદપ્રસાભવબન્ધહેતુઃ ||૩૧૨॥
અતોડર્થસંધાનપરત્વમેવ
શ્લોકનો ગદ્ય અન્વય ઃ
વેહાત્મના સંસ્થિતઃ (મનુષ્ય:) વ ામી (મતિ) । વિલક્ષળ: (સ:) कामयिता कथं स्यात् ? । अतः, भेदप्रसक्त्या अर्थसंधानपरत्वं एव (तस्य) મવવન્યહેતુ: (મતિ) રૂા
શબ્દાર્થ :
આ શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
(૧) વેહાત્મના સંસ્થિતઃ (મનુષ્ય:) વ ામી (મતિ) । વેહાત્મના સંસ્થિતઃ એટલે એવો માણસ કે જે દેહને જ આત્મા સમજી બેસે છે અને આવો માણસ જ કામી બને છે, તેનામાં કામનાઓ ઉદ્ભવે છે.
(૨) વિજ્ઞક્ષળ: (સ:) ામયિતા થં સ્થાત્ ? । વિલક્ષળઃ એટલે દેહને આત્માથી જુદો-અલગ સમજનાર માણસ; ાયિતા એટલે કામનાઓવાળો, કામના કરનારો, કામનું સેવન કરનારો, કામી; આવો ‘વિલક્ષણ’ માણસ ‘કામી’ કેવી રીતે થાય ? (થાય જ નહીં, ન જ થવો જોઈએ.)
(૩) અત:, મેવપ્રસા અર્થસંધાનપરત્વે વ (તસ્ય) મવનહેતુ: ૫૭૦ / વિવેકચૂડામણિ