SearchBrowseAboutContactDonate
Page Preview
Page 763
Loading...
Download File
Download File
Page Text
________________ पृथक् किं मृत्स्नायाः कलशघटकुम्भाधवगतं वदत्येव भ्रान्तस्त्वमहमिति मायामदिरया ॥३९२॥ શ્લોકનો ગુજરાતી પાઠ : સદેવેદે સર્વ જગદવગત વાલ્મનસયોઃ સતોડજન્નાયેવ પ્રકૃતિપરસોનિ સ્થિતવતઃ | પૃથક્ કિં મૃમ્ભાયા કલશઘટકુંભાવધવગત વદત્યેવ બ્રાન્તત્વમહમિતિ માયામદિરયા H૩૯રો શ્લોકનો ગદ્ય અન્વય : वाङ्मनसयोः अवगतं इदं सर्वं जगत् सत् एव (अस्ति), प्रकृतिपरसीम्नि स्थितवतः (ज्ञानिनः) सतः अन्यत् न एव (किंचित्) अस्ति; कलशघटकुम्भआदि किं मृत्स्नायाः पृथक् अवगतं ? मायामदिरया भ्रान्तः एषः (मनुष्यः) á” “માં” રૂતિ વતિ રૂ૫રા શબ્દાર્થ : શ્લોકમાં ચાર સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) વામનયો. વાત રૂદ્ર સર્વ ગત્ સત્ વ (તિ) | - આ આખું જગત સત્ય, એટલે કે સાચું-સલ્વરૂપ-બ્રહ્મ જ છે. કેવું જગત ? અવત (સવ + એ ધાતુનું કર્મણિ ભૂતકૃદંતનું રૂપ) જાણવામાં આવેલું, અનુભવાતું. શાના વડે જણાતું? – વામનયો: ! વાણી અને મને વડે. વ્યાકરણની દૃષ્ટિએ, આ સામાસિક શબ્દ સપ્તમી વિભક્તિ દ્વિવચનમાં છે, પરંતુ અર્થની દષ્ટિએ એને તૃતીયા વિભક્તિ દ્વિવચનમાં - વીફર્મનસાગ્યા-ા સમજવાનો છે : તૃતીયાના અર્થમાં યોજાયેલા આવા સપ્તમી-વિભક્તિવાળા વાક્યપ્રયોગને, વ્યાકરણશાસ્ત્રમાં, “નિમિત્ત સપ્તમી” કહે છે. (૨) પ્રકૃતિપરણીતિ તિવત: (જ્ઞાનિન:) સત: અન્યત્ર પર્વ (વિવિત) ગતિ ! (શનિન:) - એટલે જ્ઞાની, વિવેકબુદ્ધિ વડે જેણે જગતનાં સાચાં સ્વરૂપને જાણી લીધું છે. તે કેવો છે? પ્રકૃતિપરસીન સ્થિતવત: / સીનિ એટલે સીમા, હદ; પ્રકૃતિ એટલે માયા; સ્થિતવત: એટલે, જે સ્થિર થયેલો છે તે. માયાની સીમાથી પર, સ્વ-સ્વરૂપમાં સ્થિર થયેલા જ્ઞાનીની દૃષ્ટિએ તો, સત્ સિવાય બીજું કાંઈ છે જ નહીં. ૭૫૮ | વિવેકચૂડામણિ
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy