SearchBrowseAboutContactDonate
Page Preview
Page 873
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન્મુક્ત ચરિતાર્થ કરેલા “સમભાવ”નું એવું જ સમર્થન કરે છે : (૫, ૩-૬; અને ૫, ૭-૧૧) શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૪૪૧) ૪૪૨ यत्र प्रविष्टा विषयाः परेरिता नदीप्रवाहा इव वारिराशौ । लिनन्ति सन्मात्रतया न विक्रिया-મુત્વાયત્ત્વેષ વૃત્તિવિમુક્ત્ત: ૫૪૪૨॥ શ્લોકનો ગુજરાતી પાઠ : યંત્ર પ્રવિષ્ટા વિષયાઃ પરેરિતા નદીપ્રવાહા ઇવ વારિરાશૌ । લિન્તિ સન્માન્નતયા ન વિક્રિયા-મુત્પાદયજ્યેષ યતિર્વિમુક્તઃ ॥૪૪૨॥ શ્લોકનો ગદ્ય અન્વય : वारिराशौ प्रविष्यः नदीप्रवाहाः इव यत्र परेरिताः (पर + ईरिता:) વિયિાં ન ઉત્પાદ્યન્તિ, સન્માત્રતયા (g) (વ) ત્તિન્તિ, ષઃ કૃતિ: વિમુક્ત: (મસ્તિ) ૪૪૨ા શબ્દાર્થ : મુખ્ય વાક્ય ઃ ષઃ યતિ: વિમુક્ત્ત: (મસ્તિ) । યતિ એટલે જે નિષ્ઠાપૂર્વક યત્ન કરીને પોતાના સંયમને જાળવી રાખે છે, તે, સંયમી, યોગી : આવો સંયમી પુરુષ જ ‘વિમુક્ત’ (એટલે કે વિશેષ પ્રકારે) મુક્ત છે, એટલે કે જીવન્મુક્ત છે. यत्र विषया: विक्रिया न उत्पादयन्ति । આવા યતિની વિશિષ્ટતા શી છે ? વિયિા એટલે વિકાર; જ્યાં, જેનામાં વિષયો, ભોગો કશા વિકારો ઉત્પન્ન કરી શકતા નથી. આ વિષયો ક્યાંથી આવેલા છે ? - પરિતા: (પર + Şરિતા:) | અન્ય વ્યક્તિઓએ અર્પેલા, બીજાઓ દ્વારા પ્રેરાયેલા, અપાયેલા; તો પછી આવા વિષયોનું શું થાય છે ? - સન્માત્રતા (તુ, વ્) જિનન્તિ। સિનન્તિ એટલે લય પામે છે, લીન થઈ જાય છે, જેનું અસ્તિત્વ રહેતું નથી. એવું શાને લીધે બને છે ? - ૮૬૮ | વિવેકચૂડામણિ -
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy