________________
જેવી જ હોય છે ! વેષભૂષા સહિત કે વેષભૂષા-રહિત, પેલો નટ, જેમ મનુષ્ય
મટી જતો નથી, તે જ રીતે, ઉપાધિસહિત કે ઉપાધિ-રહિત, શ્રેષ્ઠ બ્રહ્મવેત્તા માટે, તેનાં “બ્રહા-હોવાપણામાં કશો ફેર પડતો નથી.
પેલા અંગ્રેજી કવિ-નાટ્યકાર શસ્પીઅરે (Shakespeare) કહ્યું છે તેમ, -
"All the world is a stage, and we all are actors and actresses !"
– સહુએ, પેલા અદશ્ય મહાદિગ્દર્શક સોપેલી (Assigned) “ભૂમિકા' તો ભજવવાની જ રહે છે ! પરંતુ અંતે તો, આ “ભૂમિકા પણ, એક ઉપાધિ જ છે અને રહેશે ! ઉપાધિનો નાશ થયા પછી તો, સહુએ, પોતાનાં મૂળ સ્વરૂપમાં જ લીન થવાનું રહે છે!
શ્લોકનો છંદ : અનુષુપ (૫૫૬)
પપ૦ यत्र क्वापि विशीर्णं सत् पर्णमिव तरोर्वपुः पतनात् ।।
ब्रह्मीभूतस्य यतेः प्रागेव हि तच्चिदाग्निना दम्धम् ॥५५७॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
યત્ર વાપિ વિશીર્ણ સતુ પર્ણમિવ તરોર્વપુઃ પતનાત્T
બ્રહ્મીભૂતસ્ય યતઃ પ્રાગેવ હિ તચ્ચિદાગ્નિના દશ્યમ્ II૫૫૭ શ્લોકનો ગદ્ય અન્વય :
यत्र क्व अपि पतनात् तरोः विशीर्णं सत् पर्णं इव ब्रह्मीभूतस्य यतेः वपुः प्राक् एव हि तत्-चित्-अग्निना दग्धं (एव अस्ति) ॥५५७।। શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : યઃ વધુ ત–વિ-નિના રૂદ્ધ (તિ) | ગતિ એટલે યોગી, મુનિ, જ્ઞાની; વપુટ એટલે શરીર; રાધે (૬ એટલે બાળવું-બળવું, એ ધાતુનું કર્મણિ ભૂતકૃદંતનું રૂ૫) બળેલું, બાળી નાખવામાં આવેલું. જ્ઞાનીનું શરીર બની ચૂક્યું જ હોય છે. આ શરીર કયા અગ્નિ વડે બાળવામાં આવ્યું છે ? તત્વવિત–નિના / તે જ ચૈતન્યરૂપ-જ્ઞાનરૂપ અગ્નિ વડે. આ યતિ કેવો છે ? - બ્રહનીમૂત) | બ્રહ્મભાવને પામેલો, I a | અગાઉથી જ, પહેલેથી જ. યોગીનું આ શરીર કોના જેવું છે? - તો પળ વ ા ઝાડનાં પાંદડાં જેવું;
૧૧૧૮ | વિવેકચૂડામણિ