________________
લાકડું, લઈને જવું જોઈએ.')
પરંતુ ગુરુ-શિષ્ય બાબત આથી વિપરીત પરિસ્થિતિ હોય તો ? આપણા મધ્યકાલીન જ્ઞાની-કવિ અખા-ભગતે, પોતાની લાક્ષણિક રમૂજી-માર્મિક શૈલીમાં, એનું સ્વાભાવિક પરિણામ આમ આલેખ્યું છે :
લોભી ગુરુ ને લાલચુ ચેલા, દોનો કા નરકમેં ઠેલ-ઠેલા !' શ્લોકનો છંદ : અનુષુપ (૩૪-૩૫-૩૬)
૩૭ स्वामिन् नमस्ते नतलोकबन्धो
कारुण्यसिन्धो पतितं भवाब्धौ । मामुद्धरात्मीयकटाक्षदृष्ट्या
વ્યાતિવાકુથસુથામવૃર્યો રૂ૭ | શ્લોકનો ગુજરાતી પાઠ -
સ્વામિન્ નમસ્તે નતલોકબન્ધો
કારુણ્યસિધો પતિતં ભવાબ્ધિી મામુદ્ધરાત્મીયકટાક્ષદેટ્યા,
ઋત્યાતિકારુણ્યસુધાડભિવૃર્યા . ૩૭ | શ્લોકનો ગદ્ય અન્વય :- (દે) નતનોધો ! () [fસભ્યો ! ( स्वामिन् ! ते नमः, आत्मीयकटाक्षदृष्ट्या, ऋच्या अतिकारुण्यसुधाभिवृष्टया, भवाब्धौ પતિત માં સદ્ધર / રૂ૭ |
શબ્દાર્થ – () સ્વામિનું - હે સ્વામી ! હે પ્રભો ! હે ગુરુજી ! હે આચાર્યશ્રી ! નતોવળ્યો અને મુખ્યસિન્હો – એ બે, સ્વામિન્ - એ સંબોધનનાં વિશેષણો છે. કેવા ગુરુજી ? નાસ્તોવધુ: નમસ્કાર કરતા, શરણે આવેલા, પ્રણામ કરતા લોકોનાં બધુજન; અને પુરુષ્ણસિબ્યુ: કરુણાના, દયાના સાગર, તે નમ: તમને નમસ્કાર હો ! ગુરુજીને શિષ્ય શી વિનંતી કરવાની છે? માં ૩ર – મારો ઉદ્ધાર કરો, ડૂબી રહેલા મને બચાવો. હું કેવો ? અવાધ્ધ તિi - ભવસાગરમાં, આ સંસારસમુદ્રમાં પડેલો. શાના વડે બચાવવાનો છે ? માત્મીવિયા – પોતાની કટાક્ષ-દૃષ્ટિ વડે. એ દષ્ટિ કેવી છે? એનાં બે વિશેષણો આ પ્રમાણે છે : વ્યાં અને તિરુથસુધfપવૃયા. ઋજુ એટલે સરળ સીધા, કશી આંટીઘૂંટી વિનાની, અને તિર્થસુધfમવૃઢ્યા. વાળ એટલે કરુણા, અત્યંત-કરુણા, એની સુધી એટલે અમૃત, આવાં કરુણામૃતની વૃષ્ટિવાળી, આવું અમૃત વરસાવતી. (૩૭)
૯૮ ! વિવેકચૂડામણિ