________________
प्रत्यग्-दृष्ट्यात्मनि निवसता साऽपनेया प्रयत्ना
न्मुक्ति प्राहुस्तदिह मुनयो वासनातानवं यत् ॥ २६८ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
જ્ઞાતે વસ્તુપિ બલવતી વાસનાડનાદિરેષા કર્તા ભોક્તાપ્યહમિતિ દેઢા યાઽસ્ય સંસારહેતુઃ | પ્રત્યક્-દૈદ્યાત્મનિ નિવસતા સાડપર્નયા પ્રયત્ના
મુક્તિ પ્રાણુસ્તદિહ મુનયો વાસનાતાનવં યત્ ॥ ૨૬૮ ॥ શ્લોકનો ગદ્ય અન્વય : વસ્તુનિ જ્ઞાતે અત્તિ, ‘મર્દ' ર્તા, (મહં) भोक्ता अपि इति या एषा अनादि वलवती दृढा वासना ( अस्ति), (सा) અસ્ય (ગૌવસ્ય) સંસારહેતુ: (મતિ) । (તસ્માત્ મા (વાસના) પ્રત્યા आत्मनि निवसता प्रयत्नाद् अपनेया, मुनयः इह यद् वासनातानवं, तद् मुक्ति પ્રાદુ: || ૨૬૮ ||
શબ્દાર્થ : મુખ્ય વાક્ય : યા છુપા વાસના (અસ્તિ), સા ઞસ્ય (નીવસ્ય) સંસારહેતુ: ( મતિ) । . આ જે વાસના છે, તે જીવનાં સંસારનું કારણ બને છે. આ વાસનાનું સ્વરૂપ કેવું હોય છે ? ‘અહં ર્તા, (ગઢ) મોòા પિ તિ।' ‘હું કર્તા છું, હું ભોક્તા છું,' એવાં સ્વરૂપવાળી (વાસના). વળી, આ વાસના કેવી છે ? ત્રણ વિશેષણો આ પ્રમાણે : (૧) અનાદ્િ । અનાદિ-કાળથી ચાલી આવતી, (૨) વાવતી । બળવાન, અને (૩) વૃદ્ઘ । દૃઢ, મજબૂત, અતૂટ. પરંતુ સાધકે ઠીક ઠીક સાધના કરી હોય તો પણ ? જવાબ છે, ‘હા'. વસ્તુનિ જ્ઞાતે પ। એટલે કે આત્મવસ્તુ, વસ્તુતત્ત્વ, જીવ-બ્રહ્મ-એકના, આનું જ્ઞાન થઈ થવા છતાં, આત્માનું જ્ઞાન થઈ ગયા પછી પણ. વ્યાકરણની દૃષ્ટિએ આ ‘સતિ-સપ્તમી’ વાક્યરચના છે, જે, કશુંક બન્યાનો સમય સૂચવે છે.
આ રીતે, આ વાસના જો જીવના સંસારનો હેતુ બને તો પછી, સાધકે શું કરવું જોઈએ ? (તસ્માત્) સા (વાસના) અપનેયા । અપનેયા એટલે ત્યાગ કરવો જોઈએ, દૂર કરવી જોઈએ, ભૂંસી નાખવી જોઈએ. કેવી રીતે ભૂંસી નાખવી ? પ્રયત્નાર્ - પ્રયત્નપૂર્વક, પ્રયાસો કરીને, પ્રત્યય્-દૃષ્ટા આત્મનિ નિવસતા । પ્રત્યક્ સૃષ્ટિ એટલે આંતરદૃષ્ટિ, જ્ઞાનમયી ષ્ટિ. આવી દૃષ્ટિથી, આત્મસ્વરૂપમાં સ્થિત બનીને, કેન્દ્રિત થઈને.
આમ કરવાનું કારણ શું છે ? એ જ કે મુનય: ૪ યત્ વાસનાતાનવ, તલુ મુર્તિ પ્રાg: । તાનવ એટલે નાશ, અપતિ, ત્યાગ. હૈં એટલે અહીં, સસારમાં. અહીં સંસારમાં આ વાસનાના નાશને જ મુનિઓ મુક્તિ કહે છે. (૨૬૮)
અનુવાદ : વસ્તુ-તત્ત્વનું જ્ઞાન થઈ ગયા પછી પણ, ‘હું કર્તા-ભોક્તા છું'— એવી આ જે અનાદિ-કાળથી ચાલી આવતી, બળવાન અને અતૂટ વાસના છે તે (રહી ગઈ હોય તો તે), જીવાત્મા માટે સંસારનું કારણ બને છે, તેથી (સાધકે) આ વાસનાને, આંતર-દ્રષ્ટિથી, આત્મસ્વરૂપમાં જ સ્થિત બનીને, પ્રયત્નપૂર્વક, દૂર કરી વિવેકચૂડામણિ / ૪૯૭
ફર્મા – ૩૨