________________
પરંપરામાંનાં છ “દર્શનો' (Six systems of philosophy) પૈકીનું ઉત્તરમીમાંસા અથવા વેદાન્ત-દર્શન.
શ્લોકનો છંદ : અનુપુપ (૧)
जन्तूनां नरजन्म दुर्लभमतः पुंस्त्वं ततो विप्रता
तस्माद्वैदिकधर्ममार्गपरता विद्वत्त्वमस्मात् परम् । आत्मानात्मविवेचनं स्वनुभवो ब्रह्मात्मना संस्थितिः
मुक्तिशतकोटिजन्मसुकृतैः पुण्यैर्विना लभ्यते ॥ २ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ: જજૂનાં નરજન્મ દુર્લભમતઃ પુર્વ હતો વિપ્રતા
તસ્માદ્વૈદિક ધર્મમાર્ગપરતા વિદ્ધત્વમસ્માત પર આત્માનાત્મવિવેચન સ્વનુભવો બ્રહ્માત્મના સંસ્થિતિઃ
મુક્તિ શતકોટિજન્મસુકૃતૈઃ પુણ્યર્વિના લભ્યતે || ર //
શ્લોકનો ગદ્ય અન્વય – ઝનૂનાં નામ , મત: (કુર્તપં) પુર્વ, તત: ( કુર્તમા, વિના) વિપ્રતા (વિદ્યાપરીયતા), તમામ્ (પ ટુર્તમાં) वैदिकधर्ममार्गपरता, अस्मात् (अपि) परं (दुष्प्राप्यं) विद्वत्त्वं, (तत्प्राप्तेः पश्चाद्) માત્માનાત્મવવેવન (તુ અધર્વ ગુર્જપ), તતઃ (4) -અનુમવ: (શી: બવૈત), (તત્પન્નદ્ વિ) ગ્રંમત્મિના સંસ્થિતિઃ (સુતામાં પત), (ા વ) ; (તિ યા) શતક્નોટિઝન્મસુતૈ: પુર્વેઃ વિના નો (ન+૩) તખ્યતે | (૨) | શબ્દાર્થ - કન–ગા (“જન્મવું')- એ ધાતુ પરથી બનેલો શબ્દ નતુ એટલે જે કોઈ જન્મેલ હોય તે, જીવ-માત્ર, જીવાત્મા, જંતુઓ, પશુઓ, પંખીઓ, મનુષ્યો વગેરે સહુ ભૂતો; નરઝમ એટલે મનુષ્ય તરીકેનો જન્મ; પુર્વ, - પુરુષત્વ, પુરુષપણું, પુરુષ હોવું તે; મનુષ્ય હોવું તે; વિપ્રતા, – બ્રાહ્મણત્વ, બ્રાહ્મણ હોવાનાં પરિણામે વિદ્યાપરાયણતા, સ્વાધ્યાય-પ્રવચનશીલતા; વાંચો : વિદ્યય થતિ વિપ્રત્વમ્ ! વિદ્યા મેળવવાનાં પરિણામે, મનુષ્ય “વિપ્ર બને છે. વિવેવનું - બંને વચ્ચે “વિવેક કરવો, બંને વચ્ચેના ભેદને - તફાવતને સમજવો; સ્વનુભવ: (સુ+નુભવ:) - પોતાની, પોતાના આત્મા સાથેની અનુભૂતિ; અને આવી “સ્વાનુભૂતિ' એ જ સુઅનુભૂતિ, શ્રેષ્ઠ-અનુભૂતિ (self-realisation); સંસ્થિતિઃ -સમ્યક્ સ્થિતિ:, “બ્રહ્મ (એટલે કે પરમાત્મા) એ જ “આત્મા' (એટલે કે જીવાત્મા), એ પ્રકારની સાચી સમજણ નો (૧૩) ના, નહીં, -ને બદલે, એ જ અર્થમાં કેટલીક વાર, લેખકની ઈચ્છા પ્રમાણે, નો (+૩) પણ “નકારના અર્થમાં વપરાય છે. (૨). અનુવાદ :- (સવ) જન્મેલાઓ માટે મનુષ્ય તરીકેનો જન્મ દુર્લભ છે; એમાં
૫૮ | વિવેચૂડામણિ