________________
પ્રમાણે, મળે છે : (૧) તત્ર જો મોદ: તા: શો: પર્વ અનુપસ્થિતિ: | (ઈશાવાસ્ય-ઉપનિષદ-૭)
(“જ્યાં એકત્વનું દર્શન છે, ત્યાં કેવો મોહ અને કેવો શોક ?”) (૨) ને રૂદ નાના તિ વિન | (કઠ-ઉપનિષદ-૪, ૧૧).
(“અહીં કોઈ “નાના” એટલે કે ભેદ નથી.”) (૩) બ્રહ્મ વ રૂટું વિશ્વ વરિષ્ઠમ્ ! (મુંડક ઉપનિષદ-૨, ૨, ૧૧)
(આ સર્વ બ્રહ્મ જ છે અને આ શ્રેષ્ઠતમ છે.”) (૪) : પવ ત્રિધા મૃત: . (માંડૂક્ય-ઉપનિષદ-૧, ૧)
| (“વિશ્વ, તૈજસુ અને પ્રાજ્ઞ, - એ એકને જ ત્રણ પ્રકારનો કહ્યો છે.”). (૫) ખેતવાન્ચે રૂર્વ સર્વ, અત્યંત માત્મા, તત્ત્વમણિ, શ્વેતકેતો ! (છાંદોગ્યઉપનિષદ-૬, ૧૪)
(“આ સર્વ જગત તે આત્માવાળું છે, તે સત્ય છે, તે આત્મા છે, તે(સાત) તું. છે, હે શ્વેતકેતુ !”). (E) यत्र हि द्वैतं इव भवति, तत्र इतरः इतरं जिघ्रति ... यत्र वां अस्य सर्वं માત્મા પ્રવ અપૂત, વેન વરું નિત્ I (બૃહદારણ્યક-ઉપનિષદ-૨, ૪, ૧૪)
(જ્યારે એક જ આત્મામાં દ્વત જેવું પ્રતીત થાય છે, ત્યારે બીજો કોઈ બીજાને સુંધે છે, ... પરંતુ જ્યારે બ્રહ્મવેત્તાને સર્વ-કાંઈ આત્મા જ બની રહ્યું ત્યારે, કોણ, કોના વડે, કોને સુંઘે ?”)
અને આનો સાક્ષાત્ અનુભવ મળે છે, “સુષુપ્તિ'-અવસ્થામાં, જેમાં નથી કોઈ ભેદ, ન કોઈ ભ્રમણા, ન કશું વૈત, - ન જુદાઈ, ન અનેકત્વ, ન વૈવિધ્ય. ત્યાં તો એવી ગાઢ નિદ્રા છે, જેમાં છે માત્ર અખંડ-અવિક્ષિપ્ત અને એકધારા સુખનો જ અનુભવ !
સર્વ શ્રુતિવચનોના ઉપર્યુક્ત સિદ્ધાંત (Theory)નો આ જ સાક્ષાત્ “અનુભવ” (Experience) ! આ જ અ-પરોક્ષ “પ્રાયોગિક (Practical) પરિચય !”
શ્લોકનો છંદ : અનુપુપ (૪૦૬)
૪oo.
अनन्यत्वमधिष्ठानादारोप्यस्य निरीक्षितम् । पण्डितैः रज्जुसादौ विकल्पो भ्रान्तिजीवनः ॥४०७॥
૭૯૨ | વિવેકચૂડામણિ