________________
શમ, દમ વગેરે, આત્મપ્રસન્નતાના છ ગુણો, પર્લંપત્તિ વગેરે બહિરંગ સાધનો, અર્થવન્તઃ - સફળ, ચરિતાર્થ, સાર્થક, સિદ્ધ, નવરો: ફળ આપનારાં, સફળ, યુ: બને, થાય. (૩૦).
અનુવાદ :- જે(સાધકોનાં વૈરાગ્ય અને મુમુક્ષા સુદઢ હોય, તેના જ શમ (દમ) વગેરે (છ ગુણો) સાર્થક અને સફળ બને. (૩૦)
ટિપ્પણ - બ્રહ્મસાક્ષાત્કાર માટેનાં આ તો હજુ માત્ર બહિરંગ' સાધનોની જ ચર્ચા છે, “અંતરંગ' નહીં. પરંતુ તેમાંયે વૈરાગ્ય અને મુમુક્ષાનો મહિમા ઓછો નથી, એવું પ્રતિપાદન કરવું, એ આ શ્લોકનું તાત્પર્ય છે. આ બંને પણ પૂરતાં પ્રબળ હોવાં જોઈએ, કારણ કે તો જ, પસંપત્તિમાંના, શમ-દમ વગેરે પેલા છે ગુણો સાર્થક અને સફળ થાય. ટૂંકમાં, વૈરાગ્ય અને મુમુક્ષા પણ, ષટ્સપત્તિની જેમ, - “બહિરંગ સાધનો જ હોવા છતાં, ષસંપત્તિની સિદ્ધિનો આધાર વૈરાગ્ય અને મુમુક્ષાની તીવ્રતા અને સુદઢતા પર રહે છે, એ હકીકત પર અહીં ભાર મૂકવામાં આવ્યો છે.
શ્લોકનો છંદ : અનુષુપ (૩૦)
૩૧.
एतयोर्मन्दता यत्र विरक्तत्वमुमुक्षयोः । ' પર તિવત્ર માસમાત્રતા |રૂ? . શ્લોકનો ગુજરાતી પાઠ :
એતયોર્મન્દતા યત્ર વિરકતત્વમુમુક્ષયોઃ. * મરી સલિલવાત્ર શમાદેર્લાસમાત્રતા | ૩૧ ||
શ્લોકનો ગદ્ય અન્વય: – યત્ર (સ્મિન સાધવે ) વિરમુમુક્ષયોઃ મન્વતા (તિ), તત્ર (તત્િ સાધ) - સતિત્તવત્ શH: માસમત્રતા * (સંમત) || 3 ||
શબ્દાર્થ – 'મન્વતા – મંદ હોવાપણું, મંદપણું, ઢીલાશ, કચાશ, નબળાઈ, વિરત્વે - વૈરાગ્ય, મ – મરુ-ભૂમિમાં, રણપ્રદેશમાં, જયાં એક ટીપું પણ પાણી હોય નહીં, એવા વિસ્તારમાં, સતિત્તવત્ - પાણી (હોય) એવી પરિસ્થિતિની જેમ, માલમત્રતા ફક્ત આભાસ જ થાય એવી પરિસ્થિતિ, આભાસ જ હોવાપણું, માત્ર દેખાવ જ હોય એવો ખ્યાલ. (૩૧).
અનુવાદ - જ્યાં (જે સાધકમાં) વૈરાગ્ય અને મુમુક્ષા મંદ હોય, ત્યાં (તે સાધકમા) શમ વગેરે (ગણો) હોવાની શક્યતા, રણવિસ્તારમાં જળના માત્ર આભાસ જેવી જ હોય. (૩૧) ટિપ્પણ - જે વાત, આ પહેલાંના શ્લોક(૩૦)માં, હકારાત્મક રીતે
વિવેકચૂડામણિ | ૯૧