________________
સત્તા તો એ સર્વેશ્વરને જ રહેને !
શ્લોકમાં તટસ્થ અને તત્ - એ બે શબ્દોનું પ્રયોજન(Employment) સ્પષ્ટ રીતે એક રૂપક(Metaphor)નો ભાવ અભિવ્યંજિત કરે છે : શ્રુતિ અને ગુરુ તો, સંસાર-સાગરના તટ પર જ ઊભા રહીને, (તસ્થિતા) આ સાગરને તરવાનો પ્રયત્ન કરી રહેલા સાધકને, “તરણ” માટેનાં હોડકામાં બેસીને હલેસાં કેમ મારવાં. તેનું માર્ગદર્શન તેને આપી રહ્યાં છે. સાધકની સાથે હોડકાંમાં તેઓ પોતે બેસતાં નથી ! સાગરને તરી જવા માટે, હલેસાં તો સાધકે પોતે જ મારવાનાં હોય છે ! શ્રુતિઓ અને ગુરુજનોનો તટસ્થભાવ” એટલે આ જ !
સંસાર-સાગરને તરવાનો પુરુષાર્થ તો વિદ્વાને પોતે જ કરવાનો રહે છે, કૃતિઓ અને ગુરુઓ તો તટ પર જ ઊભા રહીને બોધ આપે !
શ્લોકનો છંદઃ અનુષુપ (૪૭૭)
૪૦૮ स्वानुभूत्या स्वयं ज्ञात्वा स्वमात्मानमखण्डितम् ।
संसिद्धः ससुखं तिष्ठेन्निर्विकल्पात्मनाऽऽत्मनि ॥४७८॥ શ્લોકનો ગુજરાતી પાઠઃ
સ્વાનુભૂયા સ્વયં જ્ઞાત્વા સ્વમાત્માનમખંડિતયું !
સંસિદ્ધઃ સસુખં તિષ્ઠનિર્વિકલ્પાત્મનાડડત્મનિ ll૪૭૮ શ્લોકનો ગદ્ય અન્વય :
स्व-अनुभूत्या स्वयं स्वं अखण्डितं आत्मानं ज्ञात्वा, संसिद्धः (सन्) निर्विकल्पात्मना आत्मनि ससुखं तिष्ठेत् ॥४७८॥ શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : (સાંધા) માત્મન સુવું તિષ્ઠત્ I સુર્વ સુખપૂર્વક, આનંદપૂર્વક, પ્રસન્નતાપૂર્વક (સુન સહિત મન ન થા વાત્ તથા / - અવ્યયીભાવ સમાસ) : સાધકે પોતાના આત્મામાં સ્થિતિ કરવાની છે, ત્યાં જ સ્થિત રહેવાનું છે. પરંતુ આ પહેલાં, તેણે કઈ-કઈ પરિસ્થિતિઓમાંથી પસાર થવાનું છે? આ ત્રણઃ (૧) સ્વાનુમૂલ્ય સ્વયં સર્વ પ્રતિ માત્માનું જ્ઞાત્વા / પોતે જ સ્વસ્વરૂપ આત્માને, પોતાના જ અનુભવ વડે, અખંડાકાર સ્વરૂપે જાણીને અનુભવીને; (૨) સિદ્ધ: (સન) I સિદ્ધિને પામેલો થઈને, સિદ્ધ બનીને; અને (૩) નિવ૫ફર્મા - ૬૦
વિવેકચૂડામણિ | ૯૪૫