________________
પદાર્થ છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાન-ક્રિયાનો “ક”(subject) છે, જ્યારે દેહ તો એ જ જ્ઞાન-ક્રિયાનું માત્ર “કર્મ”(Object) જ છે ! વ્યાકરણશાસ્ત્રના નિયમ પ્રમાણે પણ, “કર્મ કદાપિ કર્તા ન હોઈ શકે, ન બની શકે : એ બંને વચ્ચેની વિલક્ષણતા તો સિદ્ધ જ છે.
શ્લોકનો છંદ : અનુષુપ (૧૦૦)
- ૧૬૧ त्वङ्मांसमेदोऽस्थिपुरीषराशा
-વલંર્તિ મૂઢળ: વતિ | विलक्षणं वेत्ति विचारशीलो
_ निजस्वरूपं परमार्थभूतम् ॥ १६१ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
ત્વક્સાસમેટોડસ્થિપુરીષરાશા
-વસંમતિ મૂઢજનઃ કરોતિ . વિલક્ષણ વેરિ વિચારશીલો
નિજસ્વરૂપ પરમાર્થભૂતમ્ II ૧૬૧ / શ્લોકનો ગદ્ય અન્વય : મૂઠિનનઃ વમાંશમેલોશિપુરીષાશી (યૂ) मूढजनः अहंमत करोति, विचारशीलः (तु) परमार्थभूतं निजस्वरूपं विलक्षणं वेत्ति ૨૬8 |
શબ્દાર્થ : આ શ્લોકમાં, આ બે સ્વતંત્ર વાક્યો છે ; એક : પૂઃ વડુંमांसमेदोऽस्थिपुरीषराशौ (स्थूलदेहे) अहंमति करोति ।
બે વિવારશીતઃ (1) પરમાર્થપૂર્વ નિનસ્વરૂપ વિન્નક્ષને વત્ત સે મૂહનન - મૂર્ખ માણસ, જેની મતિ-બુદ્ધિ મુંઝાઈ ગઈ છે અને તેથી, જે યોગ્ય વિચાર કરી શક્તો નથી, વિવેકબુદ્ધિ વિનાનો માણસ. એ શું કરે છે? (ધૂન) અર્તિ જતિ | મહંમતિ એટલે તે માણસ સ્કૂલ દેહ વિશે “હું”-બુદ્ધિ કરે છે, હું એટલે આ દેહ, - એવું માનનાર-સમજનાર માણસ; સ્કૂલ શરીર પ્રત્યે તે “અહ”-ભાવ, “મમ"ભાવ સેવે છે. સ્થૂલ દેહ કેવો છે ? - આ વિશેષણમાંના બધા જ શબ્દો અગાઉના શ્લોકોમાં આવી ગયા છે. સ્થૂલ દેહ એટલે ચામડી-માંસ-મેદ-હાડકાંવિષ્ટા(મળ) વગેરેનો સમૂહ, ઢગલો; આવા સ્થૂલ શરીરને, મૂઢ-માણસ, હું - એમ સમજે છે.
વિવારશીત એટલે યોગ્ય વિચાર કરી શકે, વિવેકબુદ્ધિનો સમુચિત વિનિયોગ : કરી શકે તેવો, જ્ઞાની, જ્ઞાનસંપન્ન માણસ. આ માણસ શું કરે છે ? નિસ્વરૂપે એટલે પોતાનાં સ્વરૂપને, પોતાની જાતને, વિન્નક્ષણ એટલે જૂદી, ભિન્ન, પૃથક,
૩૧૨| વિવેકચૂડામણિ