________________
૪૩૨ वर्तमानेऽपि देहेऽस्मिन् छायावदनुवर्तिनि ।
अहन्ताममताभावो जीवन्मुक्तस्य लक्षणम् ॥४३२॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
વર્તમાનેડપિ દેહેડસ્મિનું છાયાવદનુવર્તિનિ |
અહત્તા મમતાભાવો જીવન્મુક્તસ્ય લક્ષણમ્ I૪૩રા શ્લોકનો ગદ્ય અવય :
छायावद् अनुवर्तिनि अस्मिन् देहे वर्तमाने अपि अहन्ता-ममता-अभावः (તિ પત) નીવનુણ્ય નક્ષi () II૪રૂરા શબ્દાર્થ :
“જીવન્મુક્ત”નાં લક્ષણ વિશેનું એ જ ચોથું ચરણ, એક નાના ફેરફાર સાથે, અહીં પણ સ્વતંત્ર વાક્ય તરીકે ચાલુ જ રહ્યું છે, એટલે એ લક્ષણની વિશિષ્ટતા દર્શાવતું, શ્લોકના બાકીના શબ્દોવાળું, વિશેષણવાળું ગૌણવાક્ય આ પ્રમાણે છે :
સ્મિન તેણે વર્તમાને પિ (ચર્ચા) મદન્તા-મમતા- માવ: (સ્તિ) | અહી એટલે, જેના પર “હું”નો ભાવ હોય તે; મમતા એટલે જેના પર “મારુંભાવે હોય તે, વર્તમાન એટલે હયાત, જીવતું હોવું, ચાલુ અસ્તિત્વ ધરાવતું; આ શરીર હયાત હોવા છતાં, જેના વિશે “અહજ્જા” અને “મમતા” જેવી ભાવના ન હોવી તે; આ દેહ કેવો છે? – છાયાવત્ અનુવનિ - પોતાના પડછાયાની જેમ અનુસરતો, સાથે રહેતો. (૪૩૨) , અનુવાદ :
(પોતાના) પડછાયાની જેમ પોતાને અનુસરતું આ શરીર હયાત હોવા છતાં, તેના વિશે મહત્તા અને મમતા જેવી ભાવનાનો અભાવ(હોવો), તે જીવન્મુક્તનું લક્ષણ છે. (૪૩૨). ટિપ્પણ:
કોઈ પણ વસ્તુ કે વ્યક્તિનો પરિચય, બીજી વસ્તુ કે વ્યક્તિ કરતાં, જેના કારણે, જૂદો-અલાયદો-અનોખો, મળે, - તે, તે વસ્તુ એ વ્યક્તિનું લક્ષણ કહેવાય : દાખલા તરીકે, સૂર્યનું લક્ષણ એટલે પ્રકાશ અને ઉષ્ણતા; સાકરનું લક્ષણ એટલે તેની મીઠાશ.
- વિવેકચૂડામણિ | ૮૪૯ ફર્મા - ૫૪