________________
(Individuality) આકાર પામે. પરંતુ હું તો વ્યક્તિત્વને અતિક્રમીને હવે “આત્મપદ જ પામી ચૂક્યો છું ! - હું તો હવે નિત્ય” એટલે કે શાશ્વત છું, “નિરન્તર' એટલે કે સર્વ અંતરોને સોળંગી ગયો છું, નિષ્ક્રિય', નિસીમ” એટલે કે આત્માને બાંધતા સર્વ સીમાડાઓ અને એની હદને ભૂસી ચૂક્યો છું, “અસંગ એટલે કે બ્રહ્મ સિવાયના સર્વ કોઈ સંગથી હું સ્વયમેવ “અસક્ત થઈ ગયો છું, અને પરિપૂર્ણ-જ્ઞાન-સ્વરૂપ” છું, એટલે કે મારાં મૂળ ચિસ્વરૂપને જ પામી ગયો છું, ચિરૂપ જ બની ગયો છું !”
શ્લોકનો છંદ : ઉદ્ગીતિ (૪૯૨)
- ૪૯૩ नाहमिदं नाहमदोऽप्युभयोरवभासकं परं शुद्धम् ।
बाह्याभ्यन्तरशून्यं पूर्ण ब्रह्माद्वितीयमेवाहम् ॥४९३॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
નાહમિદં નાહમદોડયુભયોરવભાસકં પર શુદ્ધમ્ |
બાહ્યાભ્યન્તરશૂન્ય પૂર્ણ બ્રહ્માદ્વિતીયમવાહમ્ ll૪૯all શ્લોકનો ગદ્ય અન્વય :
મર્દ રૂઢું ને (મિ), અદં (મિ), પ તું સમયોઃ अवभासकं बाह्याभ्यन्तरशून्यं पूर्णं अद्वितीयं शुद्धं परं ब्रह्म एव (अस्मि) ॥४९३॥ શબ્દાર્થ :
શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) મર્દ “ફ” ને (મિ) ! હું ‘આ’ નથી. (ર) '' ને (મિ) I હું તે(પેલું) (પણ) નથી. તો પછી, હું શું છે ? હવે પછીનાં વાક્યમાં જણાવવામાં આવ્યા પ્રમાણે : (૩) પિ તુ બ્રહ્મ ઇવ (Hિ) | - પરંતુ હું તો માત્ર પર-બ્રહ્મ” જ છું.
આ “પરબ્રહ્મ કેવું છે? - આ પ્રમાણે “પરબ્રહ્મનાં પાંચ વિશેષણો : (અ) ૩મયોઃ અવકાસમ્ | નવમાસ એટલે દર્શાવનાર, પ્રગટ કરનાર, પ્રકાશક; એટલે કે તે બંને(“આ” અને “તે')નો પ્રકાશક છું. (આ) વીરાં-અગ્રસ્તર–શૂન્યમ્ | વાં એટલે બહાર', સંખ્યા, એટલે “અંદર'; શૂન્ય એટલે વિહીન, વિનાનો, વગરનો; “બહાર-અંદર એવા કશા ભેદ-તફાવત-વિકલ્પ વિનાનો; () પૂર્ણમ્ | ફર્મા - ૬૨
- વિવેકચૂડામણિ | ૯૭૭