________________
પ૦૫ न निरोधो न चोत्पत्तिर्न बद्धो न च साधकः ।
न मुमुक्षुर्न वै मुक्त इत्येषा परमार्थता ॥५७५॥ શ્લોકનો ગુજરાતી પાઠ:
ન નિરોધો ન ચોત્પત્તિર્ન બદ્ધો ન ચ સાધકઃ |
ન મુમુક્ષુર્ન વૈ મુક્ત ઈત્યેષા પરમાર્થતા I૫૭પા શ્લોકનો ગદ્ય અન્વય :
न निरोधः, न च उत्पत्तिः; न बद्धः, न च साधकः; न मुमुक्षुः, न વૈ મુp - ષા પરમાર્થતા ( ત) પછપ્પા શબ્દાર્થ :
વાક્યમાં સાત સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
(૧) ૧ (વ ) નિરોધ: (તિ) . નિરોધ એટલે નાશ. કોઈ પણ વસ્તુનો નાશ નથી;
() ( વિ) સત્પત્તિઃ (ત) | ત્વત્તિ એટલે ઉત્પાદન, જન્મ; કોઈ પણ વસ્તુની ઉત્પત્તિ નથી.
(૩) (શ્ચિત) વદ (સ્તિ) કોઈ પણ મનુષ્ય) બંધાયેલો, બંધનવાળો નથી.
(૪) ર (શિ) સધ: (તિ) . કોઈ પણ મનુષ્ય) સાધક નથી.
(૫) () મુમુક્ષુ (તિ) . કોઈ પણ (મનુષ્ય) મુમુક્ષુ, એટલે કે મોક્ષની ઇચ્છાવાળો નથી.
(૬) ર (શ્ચિત) મુp: (તિ) . કોઈ પણ (મનુષ્ય) મુક્ત નથી.
(૭) તિ અષા પરમાર્થતા (પ્તિ) | આ વાસ્તવિક વાત છે, આ તો પારમાર્થિક સત્ય છે, આ તો પરમ સત્ય હકીકત છે. (૫૭૫) અનુવાદ :
પારમાર્થિક સત્ય તો આ છે કે આ પરમ બ્રહ્મમાં) નથી કોઈ વસ્તુનો નાશ, નથી કોઈ વસ્તુની ઉત્પત્તિ; (ત્યાં) નથી કોઈ બંધનવાળો, નથી કોઈ સાધક નથી કોઈ મુમુક્ષુ, નથી કોઈ મુક્ત. (૫૭૫)
૧૧૫૪ | વિવેકચૂડામણિ