________________
બની રહે, એ એક અસંદિગ્ધ હકીકત છે.
વળી, “વાસના - શબ્દને “અનર્થના વ્યંજક તરીકે પ્રયોજયા પછી, તરત જ, એ જ શબ્દને “સદ્ભાવ” એટલે કે “બ્રહ્મભાવ'ના સંદર્ભમાં, પ્રયોજીને (સમાવવાના), એને પરમ-અર્થનું સ્વરૂપ તો આચાર્યશ્રી જેવા મોટા ગજાના શબ્દસ્વામી જ આપી શકે !
શ્લોકનો છંદ : અનુરુપ (૩૧૬-૩૧૭)
૩૧૮
'
પાઠ :
क्रियानाशे भवेच्चिन्तानाशोऽस्माद् वासनाक्षयः ।
वासनाप्रक्षयो मोक्षः सा जीवन्मुक्तिरुच्यते ॥३१८॥ શ્લોકનો ગુજરાતી પાઠઃ
ક્રિયાનાશે ભવેચ્ચિત્તાનાશોડસ્માદ્ વાસનાક્ષયઃ |
વાસનાપ્રક્ષયો મોક્ષઃ સા જીવન્મુક્તિરુચ્યતે |૩૧૮ શ્લોકનો ગદ્ય અન્વય
क्रियानाशे चिन्तानाशः भवेत्, अस्मात् (चिन्तानाशात्) वासनाक्षयः (ગાય), વાસનાલય: (વ) મોક્ષ: (તિ), લા (૨) નીવન્મુક્તિ उच्यते ॥३१८॥ શબ્દાર્થ :
શ્લોકમાં ચાર સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
(૧) જિયાનાશે વિક્તાના મવેત્ ! જિયા એટલે બહારની સ્કૂલ-ભૌતિક - સાંસારિક ક્રિયાઓ, એવી જ દુન્યવી પ્રવૃત્તિઓ; વિના એટલે વિષયોનું ચિંતન : ક્રિયાઓ છૂટી જતાં, બંધ થઈ જતાં, વિષયોનું ચિંતન નાશ પામે છે, છૂટી જાય છે.
(૨) માત્ (વિનાનાશા) વાસનાથ: (નાયત) વિષયચિંતનનો આ નાશ થવાથી વાસનાનો ક્ષય(નાશ) થાય છે.
(૩) વાસનાપ્રલયઃ (અ) મોક્ષ: (તિ) | ક્ષય:-શબ્દને -ઉપસર્ગ લાગવાથી ‘ય’ સંપૂર્ણ, સમૂળગો (પ્રë) બને છે : વાસનાનો આવો સંપૂર્ણ નાશ, એ જ મોક્ષ !
(૪) સા () નીવભુઃિ ૩d I અને આને જ, આવા મોક્ષને જ,
પ૮૦ | વિવેચૂડામણિ