SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શનશાસ્ત્રમાં જીવાત્માનાં સ્વરૂપ વિશે. ત્રણ “વાદો પ્રચલિત છે : પ્રતિવિવું, ૩ વછે અને આમાણ, - એમાંનો પ્રથમ “વાદ એટલે “પ્રતિબિંબ'વાદ,આચાર્યશ્રીને સ્વીકાર્ય જણાય છે. સવનું લક્ષણ “વાક્યપદીય”(પૃ.૬)માં આ પ્રમાણે આપવામાં આવ્યું છે : शब्दार्थस्यानवच्छेदे विशेषस्मृतिहेतवः ॥ અને મામાલની સમજૂતી તો, વેદાન્તદર્શનમાં જ, આ પ્રમાણે, આપવામાં આવી છે : तत्राज्ञानं धिया नश्येदाभासात्तु घटं स्फुरेत् । આવા વાદો અને મતો તો, સામાન્ય માણસની મતિને મુંઝવી દે, એટલે એની વીગતોમાં ઊતરવાનું, આપણા માટે નથી આવશ્યક, નથી ઇચ્છનીય. મુમુક્ષુએ સદા સ્મરણમાં રાખવાની હકીકત તો એ છે કે આ સત્ત્વગુણ, મૂળભૂત રીતે, સારો હોવા છતાં, તે, પેલા ત્રણ-ગુણોમાંનો એક છે, અને તે પણ, પેલા અન્ય બે ગુણોની જેમ, સાંખ્ય-પ્રબોધિત પ્રકૃતિમાંથી જ ઉદ્ભવ્યો હોવાથી, પેલા બેની જેમ જ, બંધનરૂપ બને છે : सत्त्वं रजस्तम इति गुणाः प्रकृतिसंभवाः । “નિર્વત્તિ ' મહાવાહો હૈ હિનમવ્યયમ || ગીતા ૧૪, ૫ || છે અને એટલે જ, મોક્ષપ્રાપ્તિમાં જેને સાચો અને સંનિષ્ઠ રસ હોય તેને, આપણાં દર્શનશાસ્ત્રમાં, આ ત્રણેય ગુણોના પ્રભાવથી પર થવાની, ત્રિગુણાતીત થઈ જવાની ભારપૂર્વક ભલામણ કરવામાં આવી છે. જુઓ ગીતા : गुणानेतानतीत्य त्रीन् देही देहसमुद्भवान् । ગર્ભમૃત્યુના વિમુpોમૃતમરનુ / ૧૪, ૨૦ || આવી ત્રિગુણાતીત'-અવસ્થા એટલે જ સંસારનાં સર્વ– જન્મ, જરા, મૃત્યુ વગેરે – દુઃખોમાંથી મુક્તિ, – એટલે કે “મોક્ષ' – અને અંતિમ અમૃતત્વની પ્રાપ્તિ. શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૧૯) ૧ ૨૦ मिश्रस्य सत्त्वस्य भवन्ति धर्मा स्त्वमानिताद्या नियमा यमाद्याः । . श्रद्धा च भक्तिश्व मुमुक्षुता च સૈવી = સંપત્તિ ક્ષત્તિવૃત્તિ ૨૨૦ છે. શ્લોકનો ગુજરાતી પાઠ – મિશ્રશ્ય સર્વસ્ય ભવત્તિ ધર્મા -સ્વમાનિતાઘા નિયમા યમાહ્યાઃ | શ્રદ્ધા ૨ ભક્તિશ્ચ મુમુક્ષતા ચ દૈવી ચ સંપતિરસશિવૃત્તિ: ૧૨૦ || વિવેકચૂડામણિ | ૨૩૭
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy