________________
શ્લોકનો ગુજરાતી પાઠ :
પત્રસ્ય પુષ્પસ્ય ફુલસ્ય નાશવદ્-દેહેન્દ્રિયપ્રાણધિયાં વિનાશઃ ।
નૈવાત્મનઃ સ્વસ્ય સદાત્મકસ્યા-નન્દાકૃતેવૃક્ષવદસ્તિ ચૈષઃ ||૫૬૧॥
શ્લોકનો ગદ્ય અન્વય ઃ
પત્રસ્ય પુષ્પસ્ય તસ્ય નાશવત્ વેહ-ફન્દ્રિય-પ્રાળ-ધિયાં વિનાશ: (મતિ); सदात्मकस्य आनन्द-आकृतेः स्वस्य आत्मनः न एव (नाशः भवति) । एषः ૨ (આત્મા) વૃક્ષવત્ અસ્તિ ॥૬॥
શબ્દાર્થ :
શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
(૧) (મનુષ્ય) વેહ-ફન્દ્રિય-પ્રાળ-ધિયાં વિનાશ: (મતિ) । ધી એટલે બુદ્ધિ; મનુષ્યનાં દેહ-ઇન્દ્રિયો-પ્રાણ-બુદ્ધિ વગેરેનો વિનાશ થાય છે. કોની જેમ ? (वृक्षस्य ) पत्रस्य पुष्पस्य फलस्य नाशवत् (ઝાડનાં) પાંદડાં, પુષ્પો અને ફળોનો (ખરી પડવાથી) નાશ થાય છે, તેમ;
(૨) સ્વસ્ય (આત્મનઃ) ન વ (વિનાશ: મતિ) । પોતાના આત્માનો વિનાશ કદી. પણ થતો નથી. આ આત્મા કેવો છે ? બે વિશેષણો આ પ્રમાણે : (અ) સત્-આત્મસ્ય । સત્સ્વરૂપ; અને (બ) આનન્દ્-મતે: । આનંદની મૂર્તિરૂપ, આનંદ-સ્વરૂપ;
૫: (આત્મા) ૨ વૃક્ષવત્ અસ્તિ ! આ આત્મા તો વૃક્ષની જેમ (હંમેશ) અડગ (અવિનાશી) રહે છે. (૫૬૧)
(૩)
-
અનુવાદ :
(ઝાડનાં) પાંદડાં, પુષ્પો, અને ફળોનો નાશ થાય છે, તેમ (મનુષ્યનાં) દેહઇન્દ્રિયો-પ્રાણ-બુદ્ધિ વગેરેનો વિનાશ થાય છે; (તો પણ) સત્સ્વરૂપ અને આનંદસ્વરૂપ પોતાના આત્માનો નાશ (કદી પણ) થતો નથી. આ (આત્મા) તો, વૃક્ષની જેમ સદા (અવિનાશી) રહે છે. (૫૬૧)
ટિપ્પણ :
ગયા શ્લોકના તાત્પર્યાર્થનું જ અહીં સવિશેષ વિસ્તરણ કરવામાં આવ્યું છે : વિવેકચૂડામણિ / ૧૧૨૭