________________
ગુરુજીની કૃપાદૃટિ માટે પાત્ર બનવું, શિષ્ય તરીકે તેઓશ્રી તેને સ્વીકારે અને એમની અમૃત-છલોછલ વાણી સાંભળવાનો વિરલ લાભ તેને મળે, એ જ એનું પરમ સભાગ્ય છે અને એમાં જ એનાં જીવનની સાચી ધન્યતા અને કૃતાર્થતા છે. | વેદાંત-વિદ્યાનું નિરૂપણ કરવું, એ આ ગ્રંથનો હેતુ છે અને શ્રીશંકારાચાર્ય એક સમર્થ તત્ત્વજ્ઞાની છે. પરંતુ આવા આચાર્યશ્રી એક, એટલા જ પરમસંનિષ્ઠ પ્રભુભક્ત અને પ્રાસાદિક કવિ પણ છે, એ ભૂલવાનું નથી : એમનાં સ્તોત્રો આ હકીકતની ખાતરી આપે છે, તેથી આવા દાર્શનિક વિષયનાં આલેખનમાં પણ એમની વાણી કવિત્વમય બની જાય છે. અગાઉના શ્લોકોમાં “પ્રાસાનુપ્રાસ' અને દૃષ્ટાંત જેવા અલંકારો તેમણે પ્રયોજ્યા છે, તેમ જ અહીં પણ “વાણી-રૂપી કલશ', “વાક્યરૂપી અમૃત” અને “ભવ-તાપરૂપી દાવાનળ” જેવાં “રૂપક - અલંકારો તેમણે પ્રયોજ્યા છે, અને ક્ષણ-ક્ષણ, - એ સમાસમાં રહેલું પ્રાસ-અનુપ્રાસ - અલંકારનું, અને ઝડ-ઝમકનું, સંગીત પણ એટલું જ કર્ણપ્રિય અને મધુર છે. (૪૧).
શ્લોકનો છંદ : શાર્દૂલવિક્રીડિત (૪૧)
૪૨ कथं तरेयं भवसिन्धुमेतं
का वा गति, कतमोऽस्त्युपायः । जाने न किंचित् कृपयाऽव मां प्रभो
સંસારવૃતિમતિનુષ્ય છે ૪૨ | શ્લોકનો ગુજરાતી પાઠ –
કર્થ તરેય ભવસિન્ધમેતિ
કાવા ગતિર્મે કમોડત્યુપાયઃ | જાને ન કિંચિત્ કૃપયાડવા માં પ્રભા
સંસારદુઃખક્ષતિમાતનુષ્ય || ૪૨ || શ્લોકનો ગદ્ય અન્વય – તં મવતિ (અ) કર્થ તયમ્ ? વા વા મેં નતિઃ ચાત ? ઋતમં: રૂપાયેઃ તિ? () વિસ્ (પ) ને નાને | () પ્રમો, કૃપયા માં બવ, (૫) સંસારવૃક્ષતં તિનુષ્ય | કર || | શબ્દાર્થ – 6 - કેવી રીતે ? કેમ કરીને ? પતં મસિબ્ધ - આ ભવસાગરને, (બ) તોયું - હું તરું ? તરીશ ? તરી શકીશ ? વી – વળી, મે તિ: વI (1) ? મારી ગતિ, શી થશે? કેવી થશે? તમ: ૩પાયઃ પ્તિ ? - આનો, ભવસાગરને તરવાનો, કેવો-ક્યો-કોઈ ઉપાય છે ? છે ખરો ? (અ) વિવિત્ (પ) નાને – હું તો આ બાબતમાં કશું જ જાણતો નથી, મને કંઈ જ ખબર નથી, () પ્રપો, માં કૃપા અવ ! હે ભગવન્! મને મહેરબાની
૧૦૬ | વિવેચૂડામણિ