________________
(શુભ-અશુભ) વાસનાઓ પ્રમાણે, પુણ્ય અને પાપ કર્મો કરે છે અને તેનાં ફળો પણ (ભોગવે છે) (૧૮૮)
ટિપ્પણ: આ વિજ્ઞાનમય કોશ જીવ-રૂપ કેમ, કેવી રીતે, શા માટે થાય છે? પહેલી વાત તો એ કે તે દેહ-ઇન્દ્રિયો સાથે એકરૂપ થાય છે; બીજું, તે બધાંમાં, “તે હું છું એવો “અહંભાવ” સેવીને તે “અભિમાની થાય છે (મિમતે). આવું અભિમાન (અહંકાર) ધરાવવાનો તેનો સ્વભાવ તો અનાદિકાળથી ચાલ્યો આવે છે, અને ત્રીજું, આથી જ તે જીવાત્મા-સ્વરૂપ બની જાય છે.
અને તે સમગ્ર સંસારવ્યવહારનો ચલાવનાર (વોટ) કેવી રીતે બને છે? એક વાર, તે દેહ-ઇન્દ્રિયાદિનો “અભિમાની” બન્યો, એટલે કર્તાભાવે-ભોક્તાભાવે, સમસ્ત સંસાર-વ્યવહારની જવાબદારી, એનો સઘળો ભાર તેને ઊપાડવો જ પડે ! આમ, સંસારનું સંચાલન તો તેણે કરવું જ રહ્યું. પરંતુ પૂર્વજન્મોની વાસનાઓ તેને વળગી છે, તેનું શું? એ બધી સારી-નરસી વાસનાઓ પ્રમાણે, તેના હાથે, પુણ્યકર્મો અને પાપકર્મો, લાચારીપૂર્વક (Helplessly) આચરાયા જ કરે છે, અને કર્મો કર્યા, એટલે એનાં સારા-માઠાં ફળો પણ તેણે ભોગવ્યા વિના, તેની પાસે બીજો કશો વિકલ્પ જ નથી !
શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૮૮)
૧૮૯ भुक्ते विचित्रास्वपि योनिषु व्रज
–ત્રાયતિ નિત્ય કર્ધ્વમેષઃ | अस्यैव विज्ञानमयस्य जाग्रत्
-સ્વનાવસ્થા: સુસ્લિમો | ૨૮૨ છે. શ્લોકનો ગુજરાતી પાઠ : મુંક્ત વિચિત્રાસ્વપિ યોનિષ વ્રજ
-ત્રાયોતિ નિર્યાત્યધ ઊર્ધ્વમેષ અચૈવ વિજ્ઞાનમયસ્ય જાગ્ર
-સ્વપ્રાધવસ્થા: સુખદુઃખભોગઃ | ૧૮૯ છે. શ્લોકનો ગદ્ય અન્વયઃ : (નીવડ) વિવિત્રાપિ યોનિષ દ્રગન અધ: आयाति, ऊर्ध्वं निर्याति (च) । अस्य विज्ञानमयस्य (कोशस्य) एव जाग्रत्-स्वप्नઆદિ-વસ્થા (નિ), (યાનું બચ) સુહમોગ (તિ) મે ૧૮૨ | શબ્દાર્થ: મુખ્ય વાક્ય : : (નવ) વિવિત્રાનું ગપિ સનિષ અધ: आयाति, ऊवं नियति च ।
૩૫૮ | વિવેચૂડામણિ