________________
તથાડઢયાનન્દરસાનુભૂતી
નવાતિ બધો ન ચ દુઃખગધઃ ૩૨૦ શ્લોકનો ગદ્ય અન્વય :
दिनेशे उदिते सति, तमः तमस्कार्यं अनर्थजालं (च) न दृश्यते, तथा अद्वय-आनन्दरस-अनुभूतौ (जातायां सति) न एव बन्धः, न च दुःखगन्धः ગતિ રૂરી શબ્દાર્થ :
અહીં પણ, યથાપૂર્વ, યથા-તથા-ની વાક્યરચના છે અને તાત્પર્ય પણ એ જ છે, - આ પ્રમાણે, બે સ્વતંત્ર વાક્યોમાં અભિવ્યક્ત : ૧ - (૧) ન વ વન્ધ: (તિ), ૧ ૨ ૩:વધિ: (તિ) | વન્ધ એટલે સંસારનું, સંસારરૂપી બંધન; ૩:૩% એટલે સંસાર-બંધનને કારણે આવી પડતાં દુઃખોની ગંધ, એનો અંશ માત્ર, એની રજમાત્ર પણ રહેતી નથી; આવું ક્યારે બને છે? – દય-મનન્દ્રા-કનુભૂતી (નાતાયાં સતિ) / મય એટલે અદ્વૈત, અદ્વિતીય; માનદ્રાસ એટલે આત્માનંદનો રસ, બ્રહ્માનંદનો રસ. આ રસની અનુભૂતિ થતાં, આ રસ અનુભવ્યા પછી; આ વાક્યમાં, સમયનો નિર્દેશ કરતી “સતિ-સપ્તમી વાક્યરચના છે : અદ્વિતીય બ્રહ્માનન્દના રસનો આસ્વાદ થાય ત્યારે, નથી રહેતું બંધન કે નથી ટકતી, એને કારણે આવી પડતાં દુઃખોની ગંધ !
'આ ઘટના કોના જેવી છે ? આવું કોની જેમ બને છે ?
(૨) તમ: તમwાર્ય અનર્થનાનં (૨) ન દૃશ્યતે | તમ: એટલે અંધકાર, અંધારું; તમાર્યું એટલે તમા: વાર્થ, અંધકારનું કાર્ય, એનું પરિણામ; રાત એટલે સમૂહ, સમુદાય અંધારાનાં પરિણામે સર્જાતાં (ચોરી, ખૂન, લૂંટ વગેરે) અનર્થોની, ઉપદ્રવોની પરંપરા : આવું કશું જોવામાં આવતું નથી, દેખાતું નથી. ક્યારે ? - વિશે વિતે સતિ | હિરા દિનને, દિવસને પ્રગટ કરનાર, સૂર્ય; સૂર્યનો ઉદય થતાં, સૂર્ય ઊગ્યા પછી. અહીં પણ “સતિ-સપ્તમી વાક્યરચના છે. (૩૦) અનુવાદ :
સૂર્ય ઊગ્યા પછી, જેમ અંધકાર કે અંધકારનાં (પરિણામ-સ્વરૂપ) (ચોરી વગેરે) અનર્થોની જાળ જોવામાં આવતી નથી, તેમ જ અદ્વૈત આનંદરસ અનુભવ્યા પછી, બંધન અને (બંધનને કારણે સર્જાતાં) દુઃખોની ગંધ પણ રહેતી નથી. (૩ર૦).
વિવેકચૂડામણિ | ૫૮૫