________________
४८
श्रद्धाभक्तिध्यानयोगान्मुमुक्षोः
પુરૈતૂન વ િસાક્ષાત્ શ્રત | यो वा एतेष्वेव तिष्ठत्यमुष्य
પક્ષોવિદા વન્દિતાત્ તેવસ્થાત્ ! ૪૮ ) શ્લોકનો ગુજરાતી પાઠ -
શ્રદ્ધાભક્તિધ્યાનયોગાભુમુક્ષોઃ | મુફતેહૈતૂનું વતિ સાક્ષાત્ શ્રુતેર્ગી | યો વા એàવ તિષ્ઠત્યમુખ્ય
મોલોકવિદ્યાકલ્પિતા દેહબધા / ૪૮ || - શ્લોકનો ગદ્ય અવય :- કૃતેઃ પી. શ્રદ્ધાધ્યિાનયાત્ મુમુક્ષોઃ મુછે: साक्षात् हेतून् वक्ति । यः (साधक): वा एतेषु एव तिष्ठति, अमुष्य (साधकस्य) વિદ્યાન્વિતનું રેવન્થાત્ મોક્ષ: (મવતિ) || ૪૮ ||
શબ્દાર્થ – કૃતેઃ : - કૃતિ એટલે વેદો, વૈદિક સાહિત્ય, જી. એટલે વાણી, જેના ઉપરથી “ગિરા' એવો શબ્દ બન્યો. કૃતેઃ ની: વેદોની વાણી, શ્રુતિવચનો, વ0િ – ગણે છે, ગણાવે છે, કહે છે. મુખ્ય વાક્ય છે : કૃતેઃ ની: વ - વેદોની વાણી કહે છે. શું કહે છે? મુમુક્ષોઃ મુ. સાક્ષાત્ હેતૂન - મુમુક્ષુજનની મુક્તિના સાક્ષાત્ હેતુઓને, કારણોને, સાધનોને. શ્રદ્ધા-ભક્ટ્રિ-ધ્યાનયોન – શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન અને યોગને (મુક્તિનાં સાક્ષાત સાધનો તરીકે ગણે છે). વ: (સાધ:) વા તેવું ઇવ તિતિ - અને જે કોઈ (સાધક) આ બધાં સાધનો)નું જ અનુષ્ઠાન કરે છે, આ સર્વેમાં જ સ્થિરભાવે રચ્યોપચ્યો રહે છે, એ સહુમાં જ સતત મગ્ન રહે છે, અમુષ્ય (સાધ0) મોક્ષ (મવતિ) - આવા સાધકનો મોક્ષ થાય છે. શામાંથી મોક્ષ થાય છે ? વિદ્યાન્વિત કેહવશ્વા - અવિદ્યાનાં કારણે કલ્પવામાં આવેલાં, માની લીધેલાં, દેહનાં બંધનોમાંથી. વિદ્યા એટલે અજ્ઞાન, એનાથી કલ્પિત શરીરનાં બંધનોમાંથી. (૪૮).
અનુવાદ – વેદ-વાણી શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન અને યોગને મુમુક્ષુજનની મુક્તિનાં સાક્ષાત્ સાધન તરીકે ગણે છે, અને જે કોઈ (સાધક) આ સાધનોનું સતત અનુષ્ઠાન કરે છે તેનો, અવિદ્યાથી કલ્પિત એવાં દેહજનિત)બંધનોથી મોક્ષ થાય છે. (૪૮)
ટિપ્પણ:- ગુરુજીને શરણે આવેલો શિષ્ય એક સાચો મુમુક્ષુ છે, એને મોક્ષની ઇચ્છા છે, પરંતું સૌપ્રથમ તો તેણે જ્ઞાન પ્રાપ્ત કરવું પડે, અને એ જ્ઞાન એને ઉપનિષદોનાં વાક્યોનાં અધ્યયન દ્વારા મળે, એમ ગુરુજીએ આ પહેલાંના શ્લોકમાં કહ્યું, પરંતુ એટલું જ પૂરતું નથી. શ્રુતિનાં વચનો તો, આ ઉપરાંત, શ્રદ્ધા, ભક્તિ,
વિવેકચૂડામણિ / ૧૧૩ ફર્મા - ૮